________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे तेन प्रकारेण 'साहु' साधुः सम्यगयोधयेत, मुखोऽयमिति कृत्वा तं नावमानयेत् 'ण कत्थई भासं' न कत्थयेद् भाषाम्-भ्रूभङ्गविकारादिमिरनादरेण न कथयेत् मष्टुमनसि अल्पीयसीमपि पीडां नोत्पादयेत् । यथा-'हे मूर्ख ? असंस्कृतमते । धिक्त्वाम्' इत्यादि प्रोच्चारणेन ‘ण विहिसइज्जा' न विहिस्यात्-नैव तिरस्कु
र्यात् । असंबद्धभाषादोषमारोप्य तं न विडम्बयेत् । तथा-निरुद्धगं वावि' निरुद्ध वापि निरुद्धमल्पार्थम् । यद्वा निरुद्धमल्पकालिकं व्याख्यानम्, व्याकरणतर्कादिप्रवेशान्निरुद्धद्वारेण 'ण दोहना' न दीर्घयेत् यदल्पं वाक्यं तद्दीघकालिकं न कुर्यात् । तथा चोक्तम्
सो अत्यो बत्तब्बो जो भाइ अकवरेहि थोवेहि ।
जो पुण थोवो बहु अकवरेहिं सो होइ निस्सारो' ॥१॥ वैसा ही साधु प्रयत्न कर के समझावे । भौह चढा का अथवा किसी अन्य प्रकार का विचार प्रदर्शित करके कथन करता हुआ पूछने वाले के मन में लेश मात्र भी पीडा उत्पन्न न करे । 'अरे मूर्ख असंस्कृत! तुझे धिकार है।' इत्यादि कह कर तिरस्कार न करे । असंबद्ध भाषा के दोष का आरोप करके उसकी विडम्बना न करे । थोडी बात को बहुत लम्बी करके न कहे अथवा अल्पकालीन व्याख्यान को व्याकरण तर्क आदि घुसेड कर लम्बा न करे । छोटे वाक्य को दीर्घकालीन न करें । कहा भी है.. 'सो अत्थो वत्तको जो भण्णा' इत्यादि ।
'ऐसे अर्थ की व्याख्या करनी चाहिए जो थोडे अक्षरों द्वारा कहा जा सकता हो । जो थोडा अर्थ बहुत अक्षरों द्वारा कहा जाता है, वह निस्सार हो जाता है।' ઠીક ઠીક સમજી શકે, એ જ પ્રમાણે સાધુ પ્રયત્ન કરીને સમઝાવે. ભમર ચડાવીને અથવા કે અન્ય પ્રકારને વિકાર બતાવીને કથન કરનાર પર પૂછ. વાવાળાના મનમાં લેશમાત્ર પણ પીડા ઉત્પન ન કરે. અરે મૂર્ખ હે મંદ બુદ્ધિવાળા તને ધિક્કાર છે, વિગેરે પ્રકારથી કહીને તેનો તિરસ્કાર ન કરે. અસંબદ્ધ ભાષાના દેષને આરોપ કરીને તેને પીડા ન કરે. ઘેડી વાતને ઘણું મોટું સ્વરૂપ આપીને ન કહે, અથવા થોડા સમયના વ્યાખ્યાનને વ્યારણું, તર્ક વિગેરે ઉમેરીને તેને વિસ્તાર ન કરે. નાના વાક્યોને લાબા સમય वाणा न मनावे. यु पार छ -सो अत्थो वत्तव्यो जो भण्णई' त्यात - એવા અર્થનું વ્યાખ્યાન કરવું જોઈએ કે-જે થોડા અક્ષરો દ્વારા કહી શકાય તેમ હોય, જે છેડે અર્થ ઘણું અક્ષર દ્વારા કહેવામાં આવે છે,
For Private And Personal Use Only