________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५२
संत्रकृताङ्गसूत्रे ____टीका-'वईए' वाचा 'गुत्तो' गुप्तः-वचनगुप्तिसम्पन्नः 'समाहि' समाधिम् दर्शनज्ञानचारित्ररूपं भावसमाधिम् 'पत्तो' एतादृशभावसमाधि प्राप्तो भवति । 'छेसं' लेश्याम्-शुद्रां तैजसादिकाम् 'समाहटु' समाहृत्य-उपादाय, अशुद्धां चकृष्णादिश्यां परिहत्य परिवएना' परि-सर्वन:-संयममार्गे व्रजेत्-विचरेत् । तया-'गिह' गृहम् 'न छाएज्जा' न छंदे सायम्, यथा-सर्पः स्वाऽऽवासन निर्माति अपितु-अन्यदीये-मृषिकविले कथं कथमपि वाहयति कालम् । एवमेव साधुरपि गृहसंस्तरणसंस्काराय स्वयं न यतेत । 'ण वि छाएज्जा' नाऽपि परेरामदनादि गृहादेः कारयेत् । तथा-'पयासु' प्रनासु-प-प्रकर्षण वारं वारं जायन्ते इति प्रजाः तासु-तद्विषयेषु जन्ममरणकारणभूताः क्रियाः पचनपाचनादिरूपा, न स्वयं छादन करे और न दूसरों से छादन करावे । स्त्रियों के विषय में संमिश्रभाव को त्यागे ॥१५॥
टोकार्थ --वचन गुप्ति से सम्पन्न तथा दर्शन ज्ञान एवं चारित्र रूप भाव समाधि को प्राप्त मुनि शुद्ध लेश्या को ग्रहण करके कृष्ण आदि अशुद्ध लेश्याओं को पूर्ण रूप से त्याग दे और संयम का परिपालन करे।
साधु मकान न छाए । जैसे सर्प अपने लिए आवास नहीं बनाता, किन्तु चूहा आदि किसी अन्य के बनाये बिल में किसी प्रकार अपना काल यापन कर लेता है, उसी प्रकार साधु भी गृह का संस्कार आदि न करे, दूसरों से भी न करवाए।
जो उत्पन्न होते हैं उन्हें प्रजा कहते हैं। उनके विषय में समिश्र भाव अर्थात् गृहस्थ और संयतका एकीकरण न करे। तात्पर्य यह है किदीक्षित होकर भी स्वयं पचन पाचन आदि करना दूसरे से करवाना ન કરે તથા બીજા પાસે પણ તેનું છાદન ન કરાવે અને સિના વિષયમાં સંમિશ્રભાવને ત્યાગ કરે ૧પ
ટીકાર્થ-વચન ગુપ્તિથી યુક્ત તથા દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ભાવ સમાધિને પ્રાપ્ત થયેલ મુનિ શુદ્ધ લશ્યાને ગ્રહણ કરીને કૃણ વિગેરે અશુદ્ધ વેશ્યાઓને પૂર્ણ રૂપથી ત્યાગ કરે. અને સંયમનું પરિ પાલન કરે.
સાધુ મકાનનું છાદન ન કરે. જેમ સર્ષ પિતાને માટે નિવાસ બનાવતા નથી. પરંતુ ઉંદર વિગેરે કોઈ બીજાએ બતાવેલ દરમાં રહીને પિતાને સમય વિતાવે છે. એ જ પ્રમાણે સાધુએ પણ ઘરના સંસ્કાર વિગેરે અવયં ન કરવા અને બીજાઓ પાસે કરાવવા પણ નહીં.
જે ઉત્પન્ન થાય છે, તેને પ્રજા કહે છે. તેના વિષયમાં સંમિશ્ર ભાવ અર્થાત્ એકીકરણ ન કરવું.
For Private And Personal Use Only