SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे शीलो मुनिः, 'कस्सइ कस्यचिदपि जीवस्य 'पियमपियं' प्रियमभियं वा 'गो करेजा' नो कुर्यात समदर्शी साधुः कस्यचिदपि पियं कस्यचिदप्रियं वा न कुर्यात् । तदुक्तम्-'नस्थि य कोइ दिस्सो पिओ व सव्वेसु चेव जीवे'। नास्ति च कोऽपि द्वेष्यः पियो वा सर्वेषु चैव जीवेषु, इति । तथा'न पियं नापियं तस्य, विद्यते कोऽपि कुत्रचित् । समत्वष्ट माधाय, विहरेत् समभावतः॥१॥ इति । तस्माद-निस्सङ्गत्या सर्वत्र विहरेत, प्रियाऽपियाभ्यां विरहितः सन एवं हि सम्पूर्णभावसमाधियुक्तो भवेदिति । कश्चित्तु भावसमाधिमाश्रित्य 'उटाय' उत्थाय-मोक्षमार्गे समुत्थाय परीषहोपसर्गादिभिर्वाध्यमानः 'दीनो' दीन:-दैन्यमुपागतः सन् 'पुगो' पुनरपि 'विसन्नो' विषण्णो विषयार्थी भवति । यदि वा ही नहीं होता। जैसे त्रस जीव सुख दुःख का अनुभव करते हैं, उसी प्रकार स्थावर जीवों को भी अनुभव होता है । इस प्रकार त्रस और स्थावर जीवों को समभाव से देखता हुआ मुनि किसी भी जीव का प्रिय या अप्रिय न करे । कहा भी है-'मुनि को कोई भी जीव न प्रिय होता है और न अप्रिय होता है।' ___ 'मुनि को कहीं कोई जीव न प्रिय होता है, न अप्रिय होता है। वह समदृष्टि धारण करके समभाव से विचरे।' ऐसा करने वाला मुनि ही सम्पूर्ण भावसमाधि से युक्त होता है। कोई क ई ऐसा भी होता है जो भावसमाधि का आश्रय लेता है, मोक्ष मार्ग में प्रवृत्त होता है, दीक्षा धारण करता है, परन्तु जब परीषह और જેમ વસ જે સુખ દુઃખને અનુભવ કરે છે, એ જ પ્રમાણે સ્થાવર જીવેને પણ અનુભવ થાય છે. આ પ્રમાણે ત્રસ અને સ્થાવર જીવેને સમભાવથી જોનારા મુનિએ કઈ પણ જીવનું પ્રિય અપ્રિય-હિત-અહિત કરવું નહીં કહ્યું પણ છે કે-મુનિને કોઈ પણ જીવ પ્રિય હેતા નથી તેમજ કઈ અપ્રિય खाता नथी. મુનિને કાંઈ કઈ જીવ પ્રિય હેતા નથી અને કેઈ જીવ અપ્રિય હતા નથી. તેઓ સમદષ્ટિ ધારણ કરીને સમભાવથી વિચરણ કરે. આ પ્રમાણે કરવા વાળા મુનીજ સંપૂર્ણ ભાવસમાધિથી યુક્ત હોય છે કે ઈ કઈ એવા પણ હોય છે, જે ભાવસમાધિને આશ્રય લે છે. મેક્ષ માર્ગમાં પ્રવૃત્ત થાય છે. દીક્ષા ધારણ કરે છે, પરંતુ જ્યારે પરીષહ અને ઉપસર્ગથી પીડિત થાય છે, ત્યારે દીન બની જાય છે, અર્થાત્ વિવાદ પ્રાપ્ત કરે છે, કઈ કઈ વિય For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy