SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. शु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ६६१ 'रज्जई' रज्यते, वैरपरम्परया सम्बद्धयते । एकस्मिन् येन कृतं बैरं जन्मान्तरे समपकरोति, ततः पुनरपि तेन सह वैरं करोति, इति वैरपरम्परा सर्वदेवाऽनुदिनं बर्द्धत एव । कथं वैरपरम्परायाः समुद्भव इत्यत आह- 'पावोगा 'पापोपगाः, पारसामीप्येन गच्छन्तीति पापोपगाः । के पापोपगाः- तत्राहआरम्भाः आरभ्यन्ते – संपाद्यन्ते इति आरम्भाः सावधकर्मानुष्ठानस्वरूपाः, Career आरम्भाः 'अंतसो' अन्तशः - स्वविपाकोदयसमये 'दुक्खफासा' दुःखस्पर्शाः, दुःख स्पृशन्तीति-दुःखहपर्शाः - दुःखजनका भवन्ति । जीवहिंसाकर्त्ताऽनेक जन्मनि तेन सह वैरं करोति । इदानीं य एनं मारयति स जन्मान्तरे तं हिनस्ति, हैं और फिर बैर की परम्परा से सम्बद्ध होता है- नया नया चैर बाँधता जाता है | जिसके साथ वैर बाँधा है, वह एक जन्म में उसका बदला लेता है । उस समय फिर नवीन वैर बँध जाता है। इस प्रकार वैर का प्रवाह जन्म जन्मान्तर तक चलता ही रहता है और बढता ही जाता है । इस वैर परम्परा के उद्भव का कारण दिखलाते हुए सूत्रकार करते हैं - पापों को उत्पन्न करने वाले आरंभ अपने विपाकोदय के समय दुःख के जनक होते हैं। अभिप्राय यह है कि जीवों की हिंसा करने वाला साथ वर बांधता है । इस समय जो जिस जीव को जन्मान्तर में मारने वाले को मारता है । उन जीवों के मारता है, वह आज का बध्य कल बधक बन जाता है और बधक बध्य बन जाता है । अर्थात मारने वाला जिस जीव को मारता है दूसरे जन्म में वह જન્મ સુધી ચાલુ રહેનારો વિરોધ-વેર ભાવ ખાંધે છે, અને પછી તે વેરની પર પરાથી બંધાયેલેા રહે છે, અને નવુ નવું વેર બાંધતા જાય છે. જેની સાથે વેર બાંધ્યુ છે, તે એક જન્મમાં તેના બદલા લેય છે, ત્યારે પાછુ નવું વેર બંધાય છે, આ રીતે વેરના પ્રવાહ (વેણુ) જન્મ જન્માન્તર સુધી ચલતે જ रहे छे. अने वृघता रहे छे. આ વેરની પરપરા ઉત્પન્ન થવાનુ` કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે કેપાપાને ઉત્પન્ન કરવાવાળા આરંભ પોતાના વિપાકના ઉડ્ડય વખતે દુઃખ કારક હાય છે. For Private And Personal Use Only કહેવાના અભિપ્રાય એ છે કે-જીવોની હિંસા કરવાવાળાઓ તે જીવોની સાથે વેર બાંધે છે. આ જન્મમાં જે જેને મારે છે, તે જન્માન્તરમાં અર્થાત્ બીજા જન્મમાં મારવા વાળાને મારે છે. આ જ વધ્યું (મરન ૨) કાલે વધક (भाश्वावणे) मनी लय छे अर्थात् भावावाणी ने अपने भारे छे, ખીજા
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy