SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir K सूत्रकृताङ्गसूत्रे ननु यदा इत्थं परमधार्मिकद्वारा नरकवासिनः पीडां प्राप्नुवन्ति, यथावृक्षात् पातनं, छेदनं, भेदनं, कटाहे पाचनं च तदा-तत् शरीरं विहायाऽन्यत्रगच्छन्तस्वादृशयातनाभ्यो विमुक्ता भविष्यन्तीति कथं पुनस्तेषामनुक्षणं तादृशी पीडा स्यादित्याशंक्य समाधते । न हि तादृशयातनाभ्यः शिरस छेदेऽपि तेषां मुक्तिर्भवति । अपि तु वारं वारं तामेवानुभवन्तीत्यत आहमूलम् - नो व ते तत्थ मैसीभवंति ण मिंजती विभित्रेयणाए । तमाणुभागं अणुवेदयंता दुक्खति दुखी इहै. दुकडेणं ॥ १६ ॥ छाया - नो चैत्र ते तत्र मषीभवन्ति नो म्रियन्ते तीव्राऽभिवेदनया । तमनुभागमनुवेदयन्तो दुख्यन्ति दुःखिन इह दुष्कृतेन ॥ १६ ॥ जब नारक जीवों को परमाधार्मिकों द्वारा इस प्रकार की पीडा पहुँचाई जाती है -वृक्ष से गिराया जाता है, छेदन भेदन किया जाता है, पकाया जाता है, तब वे उस शरीर को छोडकर अन्यत्र जाकर उन यातनाओं से छुटकारा पा लेते होंगे, ऐसी स्थिति में उन्हें लगातार पीडा कैसे हो सकती है ? इस शंका का समाधान करते हैं। इस प्रकार की यातनाओं से, यहां तक कि मस्तक छेदन होने पर भी उनका बचाव नहीं होता, किन्तु बार बार वे उसी प्रकार की यातनाएँ भोगते ही रहते हैं । सूत्रकार यही कहते हैं शब्दार्थ - - ' ते-ते' वे नारक 'तत्थ तत्र' उस नरक में 'नो चेव मसीभवंति - नैव मषीभवन्ति' जलकर भस्म नहीं हो जाते हैं तथा પરમાધામિક દેવતાઓ દ્વારા આ પ્રકારની પીડાએ (વૃક્ષ પરથી નીચે પટકવાની, મંગાનુ છેદન કરવાની, અગ્નિ પર પકાવવાની આદિ) જ્યારે પહોંચાડવામાં આવતી હશે, ત્યારે તે નારકો મરણ પામીને તે યાતનાઓમાંથી મુક્ત થઈ જતા હશે અને અન્ય ગતિમાં ઉત્પન્ન થઈને તે યાતનાઓમાંથી છૂટકારો મેળવતા હશે, આ પ્રકારની પરિસ્થિતિમાં તેમને નિતર પીડા અનુભવવાની વાત કેવી રીતે સંભવી શકે ? આ પ્રકારની શકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-આ પ્રકારની યાતનાઓ સહન કરવા છતાં પણ તેમનું આયુષ્ય સમાપ્ત થતું નથી. અરે ! તેમનું મસ્તક છેદવામાં આવે, તા પણ તે જીવતાં જ રહે છે અને વાર વાર આ પ્રકારની યાતનાઓ સહન કર્યા જ કરે છે, એજ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ૧પા शब्दार्थ' - 'ते - ते' ते नार' 'तत्थ - तत्र' ते नाशुभां 'नो चेव मि भवंति - नैव मषीभवन्ति' मणीने भस्म थ भतां नथी तथा 'तिव्वभिवेयणाए For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy