________________
Shri Mahavir Jain Aradhana Kendra
६५६
www.kobatirth.org
सूत्रकृताङ्गसूत्रे
टीका
'जीवितं ' जीवनम् 'संखयं संस्कार्यम्, संस्कारकरणयोग्यम् 'णय आहु' न चाहुः=न च सर्वज्ञेन कथितम् । 'तहवि य' तथापि च 'वालजणो' वालजनो मूख बाल व अविवेकी 'पगभई, प्रगल्भते पापकर्मणि धृष्टो भवति । स एवं कथयति । पच्चु पन्ने कारियं प्रत्युत्पन्नेन कार्यम् तात्कालिकमुखेनैवाऽस्माकं प्रयोजनं विद्यते 'परलोय' परलोकम् 'दटुं दृष्ट्वा 'को आगए ' क आगतः, कोपीति भावः, यदि कश्चित् परलोकं दृष्ट्वा आगतो भवेत्, तदा परलोकं श्रद्धां कृत्वा तदर्थेमैहिकसुखं परित्यज्य दुःखबहुले कर्मणि प्रवृत्तिः चारुतरा स्यात्, न त्वेवम् तस्मात् वैषयिकसुखायैव प्रवृत्तिः करणीयेति वदन्त्येवमज्ञानिनः । भावार्थत्वम्- सर्वज्ञेन कथितं यत् त्रुटितं जीवितं संधातुं न कोऽपि समर्थः । तथाहि
न
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- टीकार्थ
1
यह जीवन संस्कार करने योग्य नहीं है अर्थात् टूटे हुए आयुष्य को पुनः जोड नहीं सकते ऐसा सर्वज्ञ कहते है तथापि अविवेकी जन पापकर्म के सेवन में ढिठाइ करते हैं। उनका कथन है- हमें तो वर्तमान से तात्पर्य है अर्थात् वर्त्तमान कालीन सुख से ही प्रयोजन है । कौन परलोक देखकर आया हैं ? कोइ परलोक देखकर आया होता तो परलोक पर श्रद्धा करके उसके लिए इहलोक संबंधी सुख का परित्याग करके दुःखों की बहुलता वाले कर्म में प्रवृत्ति करना अच्छा रहता है । परन्तु ऐसा तो है नहीं, अतएव वैषयिक सुख के लिए ही प्रवृत्ति करना चाहिये । यह अज्ञानी जीवों का कथन है । भावार्थ यह है - सर्वज्ञ ने कहा है कि टूटी हुई आयु फिर नहीं सांधी जा सकती । कहा भी है - "दंडकलियं करिता" इत्यादि । रात ટીકા
કદાચ તૂટેલા દેરાને સાંધી શકાય છે, પણ તૂટેલા જીવનને સાંધી શકવાને કોઈ સમ નથી, એવું સČજ્ઞ ભગવાનનું કથન છે. છતાં પણ અવિવેકી મનુષ્ય પાપકમ સેવવાની ધૃષ્ટતા કરે છે. તેએ એવુ કહે છે કે “ અમારે તે વર્તીમાનકાળના સુખ સાથે જ નિસ્બત છે, પરલેાક જોઇને કોણ આવ્યું છે? કોઇ પરલોક જોઇને આવ્યું હેત તા પરલેાકની વાત પર શ્રદ્ધા મૂકીને તેને માટે આ લાકના સુખના પરિત્યાગ કરીને દુઃખાની બહુલતાવાળાં કાંમાં (તપસ્યા આદિમાં) વૃત્ત થવાનું ઉચિત ગણાત પરન્તુ એવું તા છે નહીં, તેથી વૈષિયક સુખને માટે જ પ્રવૃત્તિ કરવી જોઇએ”. આ પ્રકારનું કથન અજ્ઞાની મનુષ્યા કરે છે. આ ગાથાના ભાવાર્થ એ છે કે સર્વજ્ઞ તીર્થંકરાએ કહ્યું છે કે તૂટેલા આયુप्यने सांधी शतु नथी. उपायु छेउ - "द डकलिय करिता बच्चति हुँ” त्यिादि
For Private And Personal Use Only