SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनी टीका प्र. श्रु.अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६०५ . -अन्वयार्थ(महया) महता महाविषयस्य केवलज्ञानस्यानन्यत्वात् महान् महावीरस्तेन, तथा (महेसिया) महर्षिणा=अनुकूलप्रतिकूलोपसर्गसहनात् (नाएणं ) ज्ञातेन= ज्ञातपुत्रेण (आहियं) आख्यातं कथितम् (एयं) एनम् अहिंसालक्षणं धर्मम् (जे) ये पुरुषाः (चरंति) चरन्ति (ते) ते एव (उटीए) उत्थिताः संयमोत्थानेन तथा (ते) त एव (समुट्ठिया) समुत्थिता कुमार्गदेशनापरित्यागेन, नान्ये तथा (धम्मओ) धर्मतः धर्मतः भ्रश्यन्तम् (अन्नोन्नं) अन्योन्यं परस्परम् (सारंति) सारयति पुनरपि सद्धर्मे प्रवर्तयन्तीति ॥ २६॥ टीका'महया' महता=महाविषयत्वात् ज्ञानावरणीयादिघातिककर्मक्षयेण जातं महत् केवलाख्यं ज्ञानं तेनाभिन्नत्वात् महान् तीर्थकरस्तेन महता 'महेसिया' मह अन्वयार्थःमहान् विषय वाले केवलज्ञान से अभिन्न होने के कारण महान् महर्षि अनुकूल और प्रतिकूल उपसर्ग सहने वाले ज्ञातपुत्र के द्वारा कथित इस अहिंसाधर्म का जो पुरुष आचरण करते हैं उत्थित हैं और वही समुत्थित हैं, अर्थात् संयमरूप उत्थान से उत्थित और कुमार्ग के उपदेश का परित्याग करके समुत्थित हैं, अन्य नहीं । वे धर्म से च्युत होने वाले को पुनःपरस्पर में प्रवृत्त करते हैं ॥२६॥ टीकार्थःज्ञानावरणीय आदि घातिया कर्मों के क्षय से उत्पन्न होने से केवलज्ञान महाविषय वाला होने के कारण 'महान्' कहलाता हैं और उससे अभिन्न સૂત્રાર્થ મહાન વિષયવાળા કેવળજ્ઞાનથી અભિન્ન હોવાને કારણે મહાન મહર્ષિ રૂપ ગણાતા એવા, અને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનારા જ્ઞાતપુત્ર (મહાવીર) દ્વારા પ્રરૂપિત આ અહિંસાધર્મનુ જે પુરુષે આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને તેઓ જ સમુસ્થિત છે. એટલે કે સંયમ રૂપ ઉત્થાનથી ઉસ્થિત અને કુમાર્ગના ઉપદેશને પરિત્યાગ કરવાને કારણે સમુસ્થિત છે, અન્ય લોકેને ઉસ્થિત અને સમૃથિત કહી શકાય નહીં. એવા ઉસ્થિત અને સમુસ્થિત પુરુષો જ ધર્મથી ભ્રષ્ટ થયેલા લેને ફરી ધર્મમાં સ્થાપિત કરે છે. શરદ ટીકાઈ જ્ઞાનાવરણીય આદિ ઘાતિયા કર્મોને ક્ષય થવાથી ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન મહાવિષચવાણું હોય છે, તે કારણે તેને “મહાન ” કહેવાય છે. તીર્થકરમાં તે જ્ઞાનને સભાવ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy