SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समभ्यार्थबोधिनी टीका प्र. श्रु अ. २. उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५८३ स्थितस्य वर्त्तमानस्य, 'मुणिस्स' मुने: जिमाशाप्रमाणकस्य 'हीमतो' हीमतःअसंयमं प्रति लज्जाकारकस्य 'राइहि' राजभिः 'संसग्गि' संसर्गः =संपर्क' 'असाह’ असाधुः असम्यगिति यावत् । 'तहागयस्स वि' तथागतस्यापि शास्त्रोक्ता चारपालनकर्तुरपि 'असमाही' असमाधिः = समाधिभंगकारको भवति । राजा तुष्टः साध्वर्थमारंभसमारंभादिकं करोति, रुष्टस्तु संयमनिर्वाहकोपकरणं वस्त्रपात्रादिकमप्यपहरन प्राणमपि अपहरति तस्मात् उभयथापि राजसंसर्गे भयानक एवेति ज्ञात्वा राजसंसर्ग त्यजेत् ||१८|| त्यागयोग्यान् दोषान् उपदर्थ सूत्रकारः उपदेशान्तरं ब्रूते 'अहिगरणकड इत्यादि । मूलम् - の २ ४ अहिगरणकस्स भिक्खुणो वयमाणस्स पसज्झ दारुणं Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ ६ ८ १० ११ १२ ९ अठे परिहाती बहू अहिगरणं ण करेज पंडिए ||१९|| पेय है अर्थात् पीना कल्पता है । तथा जो साधु श्रुत और चारित्र रूप पर्स में स्थित है तथा जो असंयम सेवन से लज्जित होता है, ऐसे मुनि अर्थात जिनाज्ञा को प्रमाणभूत मानने वाले के लिए राजाओं के साथ सम्पर्क करना अच्छा नहीं है, क्योंकि उनका संसर्ग पूर्वोक्त आचार का पालन करने वाले की भी समाधि को भंग करने वाला होता है । राजा तुष्ट हो तो साधु के लिए आरंभ समारंभ आदि करता है और रुष्ट हो जाय तो वस्त्र पात्र आदि संयम के निर्वाहक उपकरणों का अपहरण करता हुआ प्राणों का भी अपहरण' करें-" लेता है इस प्रकार दोनों प्रकार से राजाका संसर्ग भयजनक ही है । ऐसा समझकर राजा के संसर्ग से बचना चाहिए ॥ १८ ॥ સાધુને માટે પેય એટલે કે પીવાયોગ્ય છે તથા જે સાધુ શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની સમ્યક્ પ્રકારે આરાધના કરી રહ્યો હોય છે, તથા અસ’યમનુ સેવન થઈ જવાથી જે લજ્જિત થઈ જાય છે, એવા મુનિને માટે એટલે કે જિનાજ્ઞાને પ્રમાભૂત માનનાર મુનિને માટે, રાજાએની સાથેના સંપર્ક અનુચિત જ ગણાય છે, કારણ કે તેમના સંપર્ક પૂર્વોક્ત આચારાનુ પાલન કરનાર મુનિની સમાધિનો પણ ભંગ કરવામાં કારણભૂત બને છે. રાજા રીજે તા સાધુને નિમિત્તે આરંભ સમારંભ કરે છે અને જો રૂઠે તે વસ્ત્ર, પાત્રાદિ સયમાપકરણાનું પણ અપહરણ કરે છે અને કયારેક પ્રાણાનુ પણ અપહરણ કરતાં અટકતા નથી. આ પ્રકારે અન્ને તરફથી રાતના સપ ભયજનક અને અનથ કારી જ છે, એવુ સમજીને સાધુએ રાજાના સંપર્કથી દૂર જ રહેવુ જોઇએ. !! ગાથા ૧૮ ૫ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy