SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतायो परलोके पुरोहितकु क्कुरदृष्टान्तः । निन्दा पापकारणमिति ज्ञात्वा मैं विशिष्टकुलोत्पन्नः शास्त्रज्ञः तपस्वी, त्वन्तु मत्तो हीनः, इत्याद्यभिमानं न कुर्यात् , यद्यपि दयाप्रतिपादने घातकेा स्यात् ब्रह्मचर्यप्रतिपादने वेश्यादयः क्रुध्येयुः, अस्तेयप्रतिपादने चोराः कुप्येयुः, परिग्रहप्रतिपादने लोभिनः, कुप्येयु सत्यप्रतिपादने मिथ्याभाषिणः कुप्येयुः तथा एतेषां निन्दाकरणात् देवोऽपि निन्दादोषमवाप्स्यात् तस्मात् निन्दा वर्जनीया इति । चातुर्गतिकसंसारे घटीयंत्रव्यवस्थया । भ्राम्यन्तीति निन्दका यस्मात्तस्मात्तो परिवर्जयेत् ॥१॥ गा.२॥ परलोक में पुरोहित और कुत्ते का दृष्टान्त है। निन्दा पापजनक है, ऐसा जानकर इस प्रकार का अभिमान नहीं करना चाहिए कि-'मैं विशिष्ट कुल में उत्पन्न हुआ हूँ, मैं शास्त्र का ज्ञाता हूँ, मैं तपस्वी हूँ, तुम मुझसे हीन हो' इत्यादि प्रकार से अभिमान न करें । यद्यपि दया का प्रतिपादन करने पर घातक को ईर्षा होती है, ब्रह्मचर्य का प्रतिपादन करनेपर वेश्या आदि को क्रोध उत्पन्न होता है, अचौर्य का व्याख्यान करने से चोर कुपित होते हैं, परिग्रह के विषय में प्ररूपणा करने से लोभियों को क्रोध होता है, सत्य का प्रतिपादन करने पर मिथ्याभाषी कुपित होते हैं, तथा इनकी निन्दा करने से देव भी निन्दा के दोष को प्राप्त हुए हैं, इस कारण निन्दा नहीं करनी चाहिए। "चातुर्गतिकसंसारे" इत्यादि । __ 'निन्दा करनेवाले चार गतिरूप संसार में अरदट की तरह घूमते हैं, इस कारण निन्दा का त्याग करना चाहिए ॥२॥ નિન્દા કરનારના પરલોકના વિષયમાં પુરોહિત અને કૂતરાનું દષ્ટાન્ત છે. નિન્દા પાપજનક છે. એવું જાણીને આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં કે હું વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયે છું, હું શાસ્ત્રીને જ્ઞાતા છું હું તપસ્વી છું, તમે મારા કરતાં હીન છે” આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં. જો કે દયાનું પ્રતિપાદન કરવાથી ઘાતક ને ઈજા થાય છે. બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરવાથી વેશ્યાને કેધ ઉત્પન્ન થાય છે. ચેરીની વિરૂદ્ધ ઉપદેશ આપવાથી ચારને કે ઉત્પન્ન થાય છે. પરિગ્રહને ઉપદેશ આપવાથી લેથી જનેને કેધ ઉત્પન્ન થાય છે. અને સત્યનું પ્રતિપાદન કરવાથી મિથ્યા વાદીને કાધ થાય છે. પરંતુ આ ઉપદેશ આપે અને નિન્દા કરવી તેમાં ઘણું જ અંતર છે. અહીં તો નિન્દા અથવા તિરસ્કાર નિષેધ ફરમાવવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે નિન્દા કરનારા દેવે પણ દોષને પાત્ર બને છે. આ કારણે કોઈની પણ નિન્દા કરવી જોઈએ નહીં. 'चातुर्गति कसं सारे' त्याह- निन्दा ४२ना। वो यार गति ३५ संसारमा रहेंटनी म धूमता रहे छ, २१॥ राणे निन्हाना त्या॥ ४२वो नये ॥२॥ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy