SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनी टीका प्र.अ. अ. १ पुण्यपापाभावनिरूपणम् १९७ करोति सर्व फलं च भुंक्त पुरुष" इति, न सम्यक्, क्रियाफलयोः समानाधिकरण्येनैव कार्यकारणभावस्य व्यवस्थानात् । प्रकृतिसंपादित फलोपभोगस्या ऽन्यत्र संभवात् । किंच-भोक्तृत्वमपि क्रियैव, सा च भुजिक्रिया निष्क्रिये पुरुषे कयं समवेयात् । नहि दण्डाभाव-विशिष्टं पुरुषं दण्डः समाश्रयते, तथा सर्वथा क्रियाविरहितं पुरुष भुजिक्रिया कथमाश्रयिष्यति । न च प्रतिबिंबोदय न्यायेन प्रकृतिकृतसंसारापर्गयोः पुरुषसंबन्धः स्यादिति वाच्यम्, असं____ आपने यह जो कहा है कि प्रकृति कर्म करती है और पुरुष उसका सारा फल भोगता है, सो भी ठीक नहीं हैं, क्योंकि क्रिया और फल में समानाधिकरणता होने पर ही कार्यकारणभाव होता है। प्रकृति के द्वारा सम्पादित फल का उपभोग किसी दूसरे (पुरुष) में संभव नहीं हो सकता। इसके अतिरिक्त भोक्तत्व भी क्रिया ही है। वह भोगने की क्रिया निष्क्रिय पुरुष में कैसे हो सकती है ! दण्ड दण्डाभाव से विशिष्ट पुरुष का आश्रय नहीं ले सकता, इसी प्रकार सर्वथा क्रियारहित पुरुष में भोगने की क्रिया नहीं हो सकती। अगर कहो कि प्रतिविम्बोदय के न्याय से प्रकृति के द्वारा कृत संसार और मोक्ष का पुरुष में सम्बन्ध हो जाता है, अर्थात् जैसे दर्पण में नाना प्रकार के प्रतिबिम्ब गिरते है फिर भी दर्पण अपने स्वरूप से ज्यों का त्यों रहता है। उसी प्रकार संसार मोक्ष प्रकृतिगत होने पर भी पुरुष में उनका प्रतिविम्ब पडता है। फिर भी पुरुष में किसी प्रकार का विकार उत्पन्न नहीं होता, ऐसा कहना ठीक नहीं । यह असंभव है । ન આપે છે એવું કહ્યું છે કે “ પ્રકૃતિ કર્મ કરે છે અને પુરુષ (આત્મા) તેનું પૂરે પૂરૂ ફળ ભેગવે છેતે કથન પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે કિયા અને ફળમાં સમાનાધિકરણતા હોય તે જ કાર્યકારણભાવ સંભવે છે. પ્રકૃતિ દ્વારા સંપાદિત ફલને ઉપભોગ કેઈ બીજા (પુરુષ) માં સંભવી શકતું નથી. વળી ભેાવ પણ ક્રિયા જ છે. તે ભેગવવાની ક્રિયા નિષ્ક્રિય પુરુષમાં કેવી રીતે સંભવી શકે ? દંડ દંડાભાવથી યુક્ત પુરુષને આશ્રય લઈ શકતા નથી, એજ પ્રમાણે સર્વથા કિયારહિત પુરુષમાં ભેગવવાની ક્રિયા સંભવી શકે નહીં. કદાચ આપ એવું પ્રતિપાદન કરતા હો કે “ પ્રતિબિમ્બદયને ન્યાયે પ્રકૃતિના દ્વારા કૃત સંસાર અને મોક્ષને પુરુષમાં સંબંધ સંભવી શકે છે, એટલે કે જેવી રીતે અરીસામાં વિવિધ પ્રકારનાં પ્રતિબિંબ પડે છે, છતાં પણ અરીસાના સ્વરૂપમાં બિલકુલ ફેરફાર પડતું નથી, એજ પ્રમાણે સંસાર અને મોક્ષ પ્રકૃતિગત હેવા છતાં પણ, પુરુષમાં (આત્મામાં) તેમનું પ્રતિબિંબ પડે છે, છતાં પણ પુરુષમાં કોઈ પણ પ્રકારને વિકાર ઉત્પન થતું નથી આ પ્રકારનું કથન ઉચિત નથી. એ વાત અસંભવિત છે. પ્રતિબિંબને For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy