________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९६
निरर्थकतां प्राप्नुयात् । तथा
" पंचविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसेत् । जी मुण्डी शिखिवापि मुच्यते नात्र संशयः ॥ १ । ।" इत्यादीनां नैरर्थक्यं कथमपि न समाहितं भवेत । अयमाशय: - यादि -आत्मा कर्तव न भवति, तदा विधिनिषेधमोक्षशास्त्राणां नैरर्थक्यं सर्वथैवाऽऽपतति, नहि एतस्य समाधानं कथमपि स्यात् । तथा ' देवमणुस्स गयागई " देवमनुष्यगत्यागती, यदि आत्मा न कर्त्ता, स सर्वव्यापकः तदा देवमनुष्यादि योनौ जीवस्य गमनाऽऽगम ने न स्याताम् । नहि सर्वव्यापकस्याऽऽकाशस्य गत्यागती संभवतः । तथा 'जाइसरणाइयाणं च' जातिस्मरणादिकानामपि संभवो न स्यादिति । यदप्युक्तम् - "प्रकृतिः प्राप्ति के उद्देश्य से संन्यास धारण करना और योग आदि का अनुष्ठान करना आदि सभी कुछ व्यर्थ हो जाएगा । तथा आपका यह कथन भी निरर्थक हो जायगा कि - " जो पच्चीस तत्वों का ज्ञाता है, वह जिस किसी भी आश्रम में रहता हो, चाहे जटा धारण करता हो, चाहे सिर मुंडवाता हो, चाहे शिखा रखता हो, मुक्त हो जाता है। इसमें संशय नहीं है । "
अभिप्राय यह है कि अगर आत्मा कर्त्ता ही नहीं हैं तो विधि, निषेध और मोक्ष का प्रतिपादन करने वाले शास्त्र वचन निरर्थक ही हो जाते हैं । किसी भि प्रकार इसका समाधान नहीं हो सकता । इसी प्रकार देव और मनुष्य भव में गमन और आगमन नहीं हो सकता, क्योंकि आत्मा कर्त्ता नहीं है और सर्वव्यापक है । आकाश सर्वव्यापक है तो उसका गमन और आगमन संभव नहीं है 'जातिस्मरण आदि भी संभव नहीं हो सकते । સાંખ્યશાસ્ત્રના અનુયાયીઓનુ મેાક્ષની પ્રાપ્તિ નિમિત્તે સન્યાસી બનવાનું અને યાગાદિનુ અનુષ્ઠાન કરવાનું પણ નિરથ ક જ ગણાશે. આત્માને અકત્તાં માનવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવાને કારણે આપનું આ કથન પણ નિરક જ ખની જશે.
“ જે પચીશ તત્ત્વાના જ્ઞાતા છે, તે ભલે ગમે તે આશ્રમમાં રહેતા હોય કે ચાહે જટા ધારણ કરતા હાય કે ધારણ ન કરતા હાય, ચાહે, શિર મુડાવતા હાય કે શિખા રાખતા હાય, છતાં પણ એવો જીવ મુક્ત થઇ જાય છે, એ વાતમાં કોઇ સંશયને સ્થાન જ નથી.” આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જે આત્મા કત્તાં જ ન હેાય, તે વિધિ, નિષેધ અને મેાક્ષનુ' પ્રતિપાદન કરનારાં શાસ્ત્રવચને નિČક જ બની જાય છે. કોઇ પણ પ્રકારે તેમની સાર્થકતાનું સમાધાન જ કરી શકાય નહી એજ પ્રમાણે દેવ અને મનુષ્ય ભવમાં ગમન અને આગમન પણ સભવી શકે નહી. કારણ કે આત્માં કર્તા નથી અને સવ્યાપક છે. આકાશ સ`વ્યાપક છે, તેથી તેનુ ગમન અને આગમન સ ંભવી શકતુ નથી, એજ પ્રમાણે સર્વવ્યાપક આત્માનુ પણ દેવગતિ આદમાં ગમનાગમન સભવે નહીં અને જાતિસ્મરણ આદિ પણ સભવી શકે નહીં.
For Private And Personal Use Only
सूत्रकृतासूत्रे