SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९० सूत्रकृताङ्गो ___ चतुर्दशगाथया तज्जीवतच्छरीरवादिमतं निराकृत्य पुनरावृत्याऽनयैवगाथया अकारकवादि सांख्यमतं प्रतिक्षेप्तुं अस्या एव गाथायाः प्रकाज्ञन्तरेण व्याख्यानं क्रियते-'जे तेउ' इत्यादि । जे तेउ वाइणो एवं, लोए तसि कओ सिया । तमाओ ते तमं जंति, मंदा आरंभनिस्सियो ॥१४॥ टीका'जे तेउ वाइणो' ये ते तु वादिनः आत्मनोऽकारकवादिनः आत्मनः कूटस्थनित्यत्वामूर्त्तत्वसर्वव्यापित्ववादिनः, एभिरेव नित्यत्वाऽमूर्त्तत्वव्यापकत्व कारणैरात्मनः क्रियारहितत्वमिच्छन्ति । तेषामयं प्रत्यक्षदृष्टो यो लोकः उत्तममध्यमाऽधमभावेन जरा-मरण-जननसुख-दुःखादितारतम्येन व्यवस्थितः । तथा नरकतिर्यङ्मनुष्यदेवगतिलक्षणः । सोऽयमेवंभूतः प्रपंचः संसारापरनामकः ___ चौदहवीं गाथा के द्वारा तज्जीवतच्छरीरवादी के मतका निराकरण करके पुनरावृत्ति करके इसी गाथा द्वारा अकारकवादी सांख्यमतका खण्डन करने के लिए इसी गाथा का दूसरी तरहसे व्याख्यान किया जाता है। -टीकार्थ जो बादी आत्मा को अकारक मानते हैं, आत्मा को कूटस्थ, नित्य, अमूर्त और सर्वव्यापक मानते हैं और नित्यता अमूर्तता तथा सर्वव्यापकता के कारण आत्मा को क्रिया रहित स्वीकार करते हैं, उनके मत के अनुसार यह प्रत्यक्ष दिखाई देने वाला, उत्तम मध्यम तथा अधम रूपसे एवं जन्म जरा मरण सुख दुःख आदि रूप तारतम्य से व्यवस्थित, नरक, तिर्यंच, હવે સૂત્રકાર અકારકવાદીઓના મતનું ખંડન કરે છે. - ચૌદમી ગાથા દ્વારા તજજીવ તછરીરવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યું હવે એજ ગાથાનું બીજી રીતે વ્યાખ્યાન કરીને અકારવાદી સાંખ્યોના મતનું ખંડન કરવામાં भाव छ. ___-टीआय જે મતવાદીએ આત્માને અકારક માને છે. આત્માને કુટસ્થ નિત્ય, અમૂર્ત અને સર્વવ્યાપક માને છે, અને નિત્યતા, અમૂર્તતા તથા સર્વવ્યાપકતાને કારણે આત્માને કિયારહિત માને છે, તેમના મત અનુસાર જે આત્માને કિયાશૂન્ય માનવામાં આવે અને નિત્ય માનવામાં આવે, તો આ પ્રત્યક્ષ દેખાતે, ઉત્તમ, મધ્યમ તથા અધમ રૂપ અને सन्म, २, भ२०, सुपः५ २६३५ तारतभ्यथी व्यवस्थित, न२४, तिय"य, मनुष्य અને દેવગતિ વાળે સંસાર નામને પ્રપંચ પણ આત્મામાં કેવી રીતે સંભવી શકે? આ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy