________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્માનું સામાન્ય સ્વરૂપ—કર્તા શ્રીક્ષાંતિસૂરિજી
શું ચીજ છે? તે સંબંધમાં શ્રી જિનેશ્વરાએ, શ્રી ગણુધરદેવાએ, કેવળ જ્ઞાનીઓએ, શ્રુતકેવલીએએ ઘણાં જ વિસ્તારથી સમજાવેલું છે. તેમાંથી અલ્પમાત્ર પણ જણાવી શકાય તેમ નથી. છતાં કવિચાર, કફિલેાસેાફી, તત્ત્વચિંતન વિગેરે પુસ્તિકાઓના આધારથી કહેવાય છે કે આખું જગત અનંતાનંત પરમાણુઓથી ભરેલું છે. પરમાણું એટલે બુદ્ધિથી કે જ્ઞાનશક્તિથી પણ જેના એ ભાગ ન થઇ શકે તેવા જીણામાં ઝીણા ભાગ તે એક પરમાણુ, તેવા અનંતાનંત પરમાણુ એ મળે ત્યારે સ્કંધ કહેવાય છે. આવા સ્કંધા પણુ અનંતા છે, એ પરમાણુએ મળે તે સ્કધ. એટલે એ એ પરમાણુઓના સ્ટા એટલે જથ્થાઓ તે પણ અનંત છે. ત્રણ ત્રણ પરમાણુ એ મળે તે સ્કંધ, એટલે ત્રણ ત્રણ પરમાણુ એ મળે તે સ્ક ંધ, તેમ ચાર, ચાર પરમાણુ એ મળે તે ધ એટલે જથ્થા. એમ વધતાં વધતાં સેા, હાર, લાખ, ક્રાડ, અમજ વગેરે ગણત્રીથી પણ આગળ વધતા સખ્ય અસંખ્યથી પણ અધિક અનંતાનંત પરમાણુ આના સ્કંધ એટલે જથ્થા થાય. આવા આવા સ્કંધા-જથ્થાએ પણ અનંતાનંત છે. જગતમાં જે જે પદાર્થાં જોવામાં આવે છે, તે તે પદાર્થા પરમાણુ એના સગમથી બનેલા હાય છે. તે તે ચીજો ભાંગી જવાથી પરમાણુ એ છૂટા પડે છે. વલી પરમાણુ એ એકઠા થવાથી તે જડ વસ્તુઓ બને છે. સયેગ પામવા એટલે જોડાવું અને વિયેગ થવા એટલે છૂટા થવું. આ એ સ્વભાવ કહેતા ગુણુ પરમાણુ એમાં હેાય છે. એ સ્વભાવનું નામ
For Private and Personal Use Only