________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
મિશ્ર ઉદય પરિણામરે, ત્રિકગી એક ભંગ આંહી. ભ. સુ. રા એ ત્રણેમાં ઉપશમ મિલેરે, ચઉક સગીઓ થાય; તે પણ ચઉગઈમાંહે છે રે, ભેદ બીજે ચિત્તલાય. ભ. સુ. ૩
પરિણામ ઉદય ક્ષયમિશ્રરે, ચઉ સંગીએ એક
ચઉગઈ માંહે એ હુવેરે, ત્રીજે ભેદ સસનેહ. ભ. સુ. કા
૧ ૨ ૩ પરિણામ ઉદય ક્ષાયિકરે, વરતે કેવલી સગ;
ચોથે ભંગ એ કહ્યોરે, થાએ ત્રિક સંગ. ભ. સુ. પા
ક્ષાયિક ને પરિણામિકેરે, બ્રિકસંગીએ એક
સિદ્ધપરમાતમને હુએ, પંચમ ભંગ કર્યો તેહ, ભ. સુ. દા. ઉપશમ શ્રેણિ ગત જીવનેરે, પંચમ સંગી હોય;
ચારિત્ર ઉપશમકે લહેરે, ક્ષાયિક સમકિત જેય. ભ. સુ. છા જીવપણું પરિણામિક રે, ઉદયભાવે મણ ગતિ; ખઉપશમ ઇંદ્રિય તણેરે, છઠ્ઠો ભંગ એ મિત્ર. ભ. સુ. ૮
૫ ૧૦ એ છએ ભંગ અનિવાયનારે, સ્વામી પણ દશ જાસ; નિરૂપયેગી વશ છે રે, ભાંગા ન કહ્યા તાસ. ભ. સુ. લા
ઢાલ પ મી. રાતડીયાં રમીને કિહાંથી આવીયા રે એ દેશી.
હવે સુણજે ગુણઠાણ ઉપરે, ઉત્તરભાવ વિચાર મિથ્યાદષ્ટિ ગુણઠાણ વિષેરે, ઉદયના એકવીશ ધાર.
ભવિય શ્રીજિનવાણી સાંભરે. ૧
For Private and Personal Use Only