________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ખપુષ્પ અત્યંતાભાવ, તેથી ઉપને ક્ષાયિકભાવ. દા ઉદયાત દલિયાં રસઘાત, પુદ્ગલ દે તેહ વિખ્યાત; - મિશ્રભાવ પરિણામી જેણ, ક્ષાયોપથમિક કહી તેણુ. જીવઅજીવનું નવનવ પણે, પરિણમવું થાવું વિવિધ પણે;
જેમ રવિને ઉદયાસ્ત સ્વભાવ, તેથી થયે પરિણામિક ભાવ. ૮ એ જે ભાવ પંચને જેગ, દ્વિત્રિક ચઉંપંચનો સંગ;
તેહના થાય વિશે ભેદ, તે શનિપાતિક જ્ઞાન કહે.. લા
ઢાલ ૨ જી. સુમતિ સદા દિલમાં ધો. એ દેશી.
આગમવાણી સાંભાલો, ટીક ને નિર્યુક્તિ સુજ્ઞાની; ભાષ્ય અને ચૂરણી વલી, એ પંચાંગે યુક્ત સુજ્ઞાની આગમવ એ આંકણું.
લા ભેદ કહું છએ ભાવના, તે સુણજે એક ચિત્ત સુક
એક વિશભેદ કહ્યા ભલા, ઉદયિક ભાવના મિત્ત. સુ. આ. રા.
મિથ્યાત્વ મેહ તણે ઉદ્દયે, હોય અજ્ઞાની જીવ સુક
આઠે કર્મ ઉદયે કરી, અસિદ્ધતા હોય સદીવ. સુ. આ. ૩ બીજી કષાયની ચેકડી, તેહને ઉદય જબ થાય, સુ;
અવિરતિતા હોય જીવને, ભેદ ત્રીજે ચિત્ત લાય. સુ. આ. ૪ ગ જનક કર્મને ઉદયે, લેહ્યા પ્રગટે છક્ક, સુ;
કૃષ્ણ નિલ કાપત એ, તેઉ પઉમા શુક. સુ. આ. ૫
For Private and Personal Use Only