________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૭ કર્મીની હૅજાર સાગર ઓછી એક કોડાકોડીનેા ઉત્કૃષ્ટો બંધ કરે, ઉપશમ શ્રેણિથી પડિને મિથ્યાત્વે જાય તે નવ હજાર સાગર ઉણી એક કાડાકેાડી સાગરના ઉત્કૃષ્ટો અંધ કરે. ઇતિ, ભુવનભાનુચિત્રે,
જીવ માભિમુખ ક્યારે થાય ? જ્યા૨ે ભવ્યતાને ઉચે અકામ નિરાએ કમ ખપાવતાં એ પુદ્ગલ પરાવને સંસાર ખાકી રહે ત્યારે પ્રભુમા સન્મુખ આસ્તિકપણે સન્મુખી ભાવ થાય. ત્યાંથી સંસાર ભવભ્રમણ કરતા જીવ ઊંચા આવે. તે વારે જીવ મા` પતિતપણું દોઢ પુદ્ગલ પરાવત સંસાર રહે ત્યારે જિનક્તમાર્ગે રૂચિરૂપે બેઠો. વલી કને ઉદયે તે ભાવથી પડયા, સંસારમાં પરિભ્રમણ કરતા એક પરાવર્ત સંસાર રહે તે વારે જીવ માર્ગાનુસારીપણુ પામે ત્યાં મિત્રાદિ સૃષ્ટિ પ્રગટે. ન્યાયસ પત્ન વિભવાદિક રૂપ ગુણુ પ્રગટે. ત્યાં આત્મા જિનાક્ત માગે ચાલ્યા ત્યાં મિથ્યાત્વ મંઢ રૂપે હાય તથા એટલા સુધી ગુણ પામીને કોઈક જીવ સંસાર માંહે નદી પાષાણની પરે ઘચનઘાલયા કરતા અધ પરાવર્તન માટેરા સ`સાર રહે, તેવારે આ દેશ, સજ્ઞીપચેદ્રિપણું, ગુરુઉપદેશે તથા સહજ સ્વભાવે કોઈ નિમિત્ત પામીને યથાપ્રવ` કરણે કરી આત્મવીય થકી અપૂવ કરણે મિથ્યાત્વ રાગદ્વેષની જે ગ્રંથી તથા ઉપશમ-ગ્રંથી-ભેદ્ય કરતા જે માહની કની સાત પ્રકૃતિ તેને ઉપસમાવતા જીવ અનિવ્રતી કરણે કરી એક સમયના અંતર કરણે કરી જીવ ઉપશમ સમિત પામે. તે વારે માર્ગ પ્રાપ્ત કહીયે. વસ્તુ ધર્મ સમક્તિને પામ્યા. એ પ્રમાણે ચેાગબિંદુમાં કહ્યું છે. તેા જીવ ત્રણ પ્રકારના છે ૧—ભવ્ય, ૨-અભવ્ય; ૩–ભવ્યાસબ્ય અથવા જાતિભવ્ય. ભવ્યના ત્રણ પ્રકાર ૧-નિકટભવ્ય, ૨-૬ભવ્ય, ૩-મધ્યભવ્ય. ૧–નિકટ ભવ્યતે–તુરત મેાક્ષે
For Private and Personal Use Only