________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મરાશિમાં બિમારીના વિચાર
૧. જેની જન્મ રાશિ મેષ હાય તેને અથવા ત્રણે પૂર્વામાં . તે મરણાંતકષ્ટ હોય. ર-વૃષભ રાશિવાલાને હસ્ત નક્ષત્રમાં ખી. તે સખ્ત તકલીફ હાય. ૩. મિથુન રાશિવાલાને સ્વાતી નક્ષત્રમાં ૪. વાલાને અનુરાધામાં ૫. સિંહવાલાને પૂ. ષા, માં ૬. કન્યાવાલાને શ્રવણુમાં છ તુલાને શતભિષામાં ૮. વૃશ્ચિકને રેવતીમાં ૯. ધનને ભરણીમાં ૧૦ મકરને રેાહિણીમાં 11 કુંભને આદ્રામાં ૧૨ મીનને અશ્લેખામાં બી, હાય તા બહુ તકલીફ થશે. અશુભ નક્ષત્રો...વિમદ્યા, સામે વિશાખા, મગલે ભરણી બુધે આદ્રા, ગુરૂ મૂળ, શુક્ર કૃતિકા, શનિ હસ્ત.
અસાધ્ય નક્ષત્રો--મદ્યા, ભરણી, હસ્ત ને મૂળ એ નક્ષત્રામાં, વ્યાધિ થાય તે મરણ થાય.
કષ્ટસાધ્ય નક્ષત્રો–ત્રણે પૂર્વા, સ્વાતી, ચિત્રા, ત્રણે ઉ, આદ્રા, શ્રવણ, ધનિષ્ઠા, મૂળ, વિશાખા, કૃતિકા અશ્લેષા, અનુરાધા, જેષ્ટા એ નક્ષત્રો રાગીને કષ્ટ આપનાર છે. કષ્ટો સાધ્ય થાય. ઘણા દીવસે સમાવી શકાય.
સાધ્ય નક્ષત્રો—અશ્વિની, રાહિણી, પુષ્ય, મૃગશિર જેષ્ટા, પુનર્વસુ એમાં વ્યાધિ થાય તો મટી જાય. સાધ્યું છે.
નક્ષત્રોના પીડાની અવધિ—સામાન્ય રીતે અશ્વિનીમાં રાગ થયા હાય તો એક રાત્રિ પીડા કરીને મટે, ભરણીમાં મૃત્યુ કરે. કૃત્તિકામાં ૯ રાત્રે મટે. રાહિણીમાં ૩ ઢી, મટે. મૃગશિરમાં
For Private and Personal Use Only