________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
ચિત્રાને સામ કે ગુરૂના બી, ૧૫ દી. સ્વાતિને રવિ, બુધ કે શનિના બી. ૧૦ દી. ૧૬ વિશાખાને રિવા માંગલ કે શનિના શ્રી. મરણાંત કષ્ટ. ૧૭ અનુરાધાને મુધના બી. ૪ દી, ૧૮ જેષ્ઠા ગુરૂ બી, ૨૦ દી. ૧૯ મૂળને રિવે; મંગલ કે શનીના ખી, મરણાંત કષ્ટ ૨૦ પૃષા. સામ કે બુધ મી. ૫ દી, ૨૧ ઉ. ખા. ગુરૂ ખી. ૩ દી, ૨૨ શ્રવણ-રવિ મોંગલ કે શની, બી. ૨૫ ,િ ૨૩ ઘનિષ્ટા કોઈપણ વારે મી. ૨૫ દી, ર૪ શતભિષાને ગુરૂ, શુક્ર કે શની. બી. ૧૦૦ દી. ૨૫-પૂ. ભા, રિત્ર મંગલ કે શની ખી. મરણાંત ક. ૨૬. ઉ. ભા. સેામ બુધ ૮ ૬, ૨૭–રેવતી ગુરૂ કે શુક્ર ખી. ૧૦૦ દી. પછી આરામ.
એવી રીતે એ નક્ષત્રને તે જ વાર હાય તા તેટલા દીવસ કષ્ટ ભોગવવુ પડે પછી આરામ થઈ જાય પણ તે સાધારણ હાય તે. મરણુ વખતની ીમારી માટે નહી, નક્ષત્ર તે જ હાય પણ વાર ના હેાય તેા બીમારી કમજોર છે એમ સમજવુ,
For Private and Personal Use Only