________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી.
ત્રીજો-વિભાગ. શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનાં, પ્રથમ તીર્થપતિ) શ્રી આદિનાથ ભગવાનનાં અને શ્રી પુંડરીકસ્વામીજીનાં ચિત્યવન્દને, સ્તવને અને
સ્તુતિએ આદિને સંગ્રહ
શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદને.
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સા; આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જાચો છે ૧ મે ઈહિ અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવવાસ; એહ ગિરિ સેવાથી અધિક, હાય લીલ વિલાસ પે ર છે દુષ્કતા સવિ દૂરે હરે એ, બહુ ભવ સંચિત ; સકલ તીરથ શિર સેહરો, દાન નમે ધરી નેહ , ૩ !
- ૩
For Private and Personal Use Only