________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
[ પછી–જ કિંચિવનમ્રુત્યુ ણ-જાવતિકહી, ખમાસમણ દઇ, જાવંત॰ અને નમા – કહી સ્તવન કહેવું. ]
શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન.
માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારૂ મન લાભાણું'જી; મારૂ દિલ લાભાણજી ાદેખી ! કરુણાનાગર કફ્યુાસાગર, કાયા કૅચનવાન; ધારી લ”ન પાઉલે કાં, ધનુષ પાંચસે માન ।। માતા૦ ।। ૧ ।। ત્રિગડે બેસી ધર્મી કહેતા, સુણે પ`દા ખાર; જોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર ।। માતા૦ ૫ ૨૫ ઉશી ડી અપચ્છરા ને, રામા છે મન રંગ; પાયે તેપુર રણઝણે કાંઈ, કરતી નાટાર ંભ ।। માતા૦ ૫ ૩ !! તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખા નહિ દેવ જગતમાં, અડવડીઆ આધાર ડા માતા ॥ ૪ ॥
For Private and Personal Use Only