________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણગણ-ભૃધર; સુર-અસુર-કિન્નર–કાડીસેવિતનમા આદિ ॥ ૨ ॥ કરતી નાટક કિન્નરીંગણ, ગાય જિનગુણુ મનહર; નિર્જરાવલી નમે અહોનિશ -નમા આòિ ॥ ૩ ॥ પુંડરીકગણપતિ સિદ્ધિ સાધી, કાડી પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરભૃગ સિહાનમાં આદિ॥ ૪ ॥ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કાર્ડિનત એ ગિરિવર; મુક્તિ રમણી વર્યાં રંગે-નમા આદિ॥ ૫ ॥ પાતાલ નર સુર લેાકમાંહી, વિમલરિવરતો પર; નહીં અધિક તીરથ તીર્થપતિ કહે નમા આદિ॥ ૬ ॥ એમ. વિમલગિરિવર શિખરમડણ, દુ:ખવિહ ંડણ ધ્યાયે; નિજ શુદ્ધ સત્તા સાધના, પરમ ન્યાતિ નિપાઈયે ॥ ૭॥ જિત–માહ–કા–વિછેાહ–નિદ્રા, પરમપદ સ્થિત જયકર; ગિરિરાજસેવા-કરણતત્પર, પદ્મવિજય સુહિતકર ! ૮ ૫
૧. પણ એટલે પાંચ, પુંડરીક ગણધરે પાંચ ક્રેડ મુનિવર સાથે સિદ્ધિ સાધી-મુક્તિ મેળવી.
For Private and Personal Use Only