________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અર્થ તદુભાય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે છે માત્ર જ્ઞાય છે ૨ જ્ઞાનપગરણ પાટી પરથી, ઠવણી નેકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રેપ્રા. જ્ઞા ૩ ઈત્યાદિક વિપરિતપણથી, જ્ઞાન વિરાધ્યું જે; આ ભવ પરભવ વળી રે ભવ, મિચ્છામિ દુક તેહ રે પ્રાણું સમકિત લ્યો શુદ્ધ જાણું, વીર વદે એમ વાણી રે માત્ર સરકા જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિદા પરિહરજે, ફળ સંદેહ મ રાખ રે પ્રા૦ સ . પ . મૂઢપણું ઉડે પરશંસા, ગુણવંતને આદરીએ સાહ
મીને ધર્મ કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવને કરીએ રે છે માત્ર સત્ય છે ૬ લ સંઘ ચંત્ય પ્રાસાદ તણો જે,
અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકા જે વિણસા, વિણ ઉવેખ્યો રે છે માત્ર સર છે ૭ ઈત્યાદિક વિપરીતપણુથી, સમકિત ખયું જેહ; આ ભવ પર ભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેલ રે છે
For Private and Personal Use Only