________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણું ચારિત્ર લે ચિત્ત આણી, વીર વદે એમ વાણું રે છે પ્રા. ચા. ૮ પંચ સમિતિ ત્રણ ગુલિત વિરોધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે મારા ચા છે છે તે છે શ્રાવકને ધર્મે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણ પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે છે પ્રાવ ચાટ ૧૦ ઈત્યાદિક વિપરીતપણથી, ચારિત્ર ડેહાલ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે | પ્રાગ ચાર | છે. ૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે ગે નિજ શ, ધમેં મન વચ કાયા વીરજ, નવિ ફેરવાયું ભગતે રે પ્રાક ચા ૧૨ તપ વીરજ આચારજ એણી પેરે, વિવિધ વિરાધ્યા હ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેલ રે છે પ્રા. ચાર છે ૧૩ છે વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ પેઈએ રે | પ્રા. ચા૦ મે ૧૪ .
For Private and Personal Use Only