________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭ મુક્તિ મારગ આરાધિએ, કહે કણ પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪
અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; ૩જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. ૫
વિધિશું વળી સિરાવીયે, પાપસ્થાન અઢાર; પચાર શરણનિત્ય અનુસો, નિંદો દુરિત આચાર. ૬ શુભ કરણું અનુમોદીએ, ભાવ ભલે મન આણ; અણસણ અવસર આદરી, ૧૦નવપદ જ સુજાણ ૭ શુભગતિ આરાધન તણું, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામે ભવપાર. ૮
ઢાલ–પહેલી. (કુમતિ એ છિં કહાં રાખી એ દેશી.)
જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણું ઈહિ ભવ પરભવના, આલઈએ અતિચાર રે–પ્રાણી જ્ઞાન ભણે ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે-પ્રા. શા. ૧ ગુરૂ ઓળવીએ નહિ ગુરૂ
For Private and Personal Use Only