________________
Shri Mahavir Jain Aradhana Kendra
BE
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धान्तमहोदधि-श्रीविजयप्रेमसूरीश्वरेभ्यो नमः ।
શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી. નવમા–વિભાગ.
પુન્યપ્રકાશનું સ્તવન, ચાર શરણાં, મહાસતી સીતા તથા રાજિમતી વિગેરેની સજ્ઝાયા અને મગલાષ્ટક તથા ગૌતમાષ્ટક વિગેરે પ્રકી કના સંગ્રહ,
=
શ્રી પુન્ય-પ્રકાશનુ` સ્તવન, દુહા.
સકળ સિદ્ધિદાયક સદા, ચાવીસે જિનરાય; સદ્ગુરૂ રવામિની સરતી, પ્રેમે પ્રભુ પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નંદન ગુણ ગંભીર; શાસન-નાયક જગ્ યા, વમાન વડવીર. ૨ એક દિન વીર-જિંદને, ચરણે કરી પ્રણામ; વિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ-સ્વામ. ૩
For Private and Personal Use Only