________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિરકાલ રે–આજ . ૩ નાભિરાજા દાનજ દેવે, વરસે અખંડ ધાર રે, ગામ નગર પુર પાટણદેવે, દેવે મણિ-ભંડાર રે–આજ૦ | ૪ | હાથી દેવે સાથી દે, દેવે રથ તુખાર રે; હીર ચીર પીતામ્બર દેવે, દેવે સવિ શણગાર રે-આજ૦ | ૫ | તીન-લેમેં દિનકર પ્ર , ઘર ઘર મંગળ–માળ રે, કેવલ કમલા રૂપ નિરંજન, આદીશ્વર દયાળ આજર છે ૬ . મેળાવડા પ્રસંગે ગાવાનું મંગલાચરણ.
( રાગ સારંગ. ) નમે નમે મંગલમેં મહાવીર, શાસનપતિ વડવીર છે નમાવે એ આંકણી છે જેન સમાજ મિલી મન રંગે, ચમકત નિરમલ ચીર નમોર છે !
એક એકકે અંતરંગકી, કેસી બની તતબીર | નમો ને ૨ દે ઠાઠ એ જૈન વગિકે, સાયર ન્યું ગંભીર છે નમાવો ૩. મંગલ આનંદ આજ ભો હૈ, આઈ દિલમેં ધીર છે નમાવ ૪ કરી સુધારે ધર્મ વધારે, પાઈ આશા વીર છે નમો છે પર
For Private and Personal Use Only