________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
"
ભગ॰ ચૈત્યવદન કરૂ ? ' એમ આદેશ માગી,
•
4
પછી ઇચ્છિક ' કહી પાછળ બતાવેલાં ચૈત્યવંદ નામાંથી કાઈ ચૈત્યવંદન કહી, ‘જ ફ઼િચિ ’ તથા નમ્રુત્યુ ણ'' કહી ‘ આભવમખેડા ' સુધી · ય વીયરાય' કહેવા, પછી ખમાસણ દઈ, ચૈત્યવંદન કહી, ‘જ’ કિચિ ’– નમ્રુત્યુ ણું ’ આદિ કડીયાવત્ ચાર સ્તુતિ કહેવી. પછી ‘ નમ્રુત્યુ ણું ’–આદિ કહીતે, બીજી વાર ચાર સ્તુતિ કહેવી. પછી ‘નમ્રુત્યુ ણું' અને ‘જાતિ ’ કહી, ખમાસણ દઇ, ‘ જાવત કે વિ સાહૂ ' અને ‘નમાડ ત્' કહી સ્તવન કહેવું, સ્તવન કહ્યા પછી ય વીયરાય આભવમખંડા સુધી કહી, ખમા॰ દઈ, ચૈત્યવંદન ’ કહી ‘જ કિચિ' તથા ' નમ્રુત્યુ !' કહી, સંપૂર્ણ જય વીયરાય' કહેવા પછી ખમા૦ દઈ અવિાધ આશાતના મિચ્છામિ દુક્કડ...' કહેવું.
k
>
"
C
'
For Private and Personal Use Only