________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
॥ ૐ ॥ કુલ-ધ્વજ તુમ નંદન ધર્મ ધ્વજે સાહત, સવિ ત્રિભુવનમાં હું ઐહિજ એક મહત; ઈમ અદ્રેમ સુહુર્ણ વિકને ભાવ જણાવે, હવે નવમે કુંભે સુપને એમ કહાવે ! ૭ ! જ્ઞાન-દર્શન– ચારિત્ર ધમ મહાપ્રાસાદ, તસ શિખરે હશે આતમ નહિં વિખવાદ; દસમે પદ્મસરાવર સુર-સ્કૃત-જ પદ ડાવે, એ પાવન કર્થે જ્ઞાન-જલે મંગલ ભાવે ॥ ૮॥ તુજ સુત ગુણ–રયણે ગ ંભીરા સુગુણ મહેદ્રો, થયા નણી સેવે ક્ષીરસમુદ્ર જ મીઠ્ઠો, તેહ ભણી મુજ નીર હાયા તનુ પરિભાગ, એકાદશે સુણે માનું એ વિનંતિ યાત્રા ૯ ! વળી ભવન—વિમાનાધિપ ચૐ દેવ-નિકાય, સેવિત એ હાળ્યે પાસે સુર સમુદાય; બારમે એ જાણે! તેમે રણના રાશી, ધન કંચન દઈ કચ્ચે ત્રિગડેવાસી । ૧૦ ।। નાના દેક ગુણ-મણિ દેણે ભવને એહુ, વર–વરિકાથી પૂરવપરે ગુણ-ગે; નિજ કર્મો--- ઈંધણને ધ્યાનાનલશ્યુ જ્વાલી, નિજ આતમ નિર્માલ
For Private and Personal Use Only