________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯ ઈશાન ઈન્દ્ર કહે મુજ આપ, પ્રભુને ક્ષણ અતિરેકે.
આતમ૦ ૪. તવ તસ ખેળે ઠરી અરિહાને, સહમપતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગરેલે; મંગળદી આરતી કરતાં, સુરવર જય જય બેલે.
આતમ પ ભેરી ભૂગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી, જનની ઘર માતાને સેંપી, એણીપેરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારે સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર.
આતમ૦ ૬ બત્રીસ કેડી કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે.
આતમ૦ ૭
For Private and Personal Use Only