________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
સરસ, સુગંધીવાળાં અને અખંડ
૩. પુષ્પ પૂજા પુષ્પો ચઢાવવાં, નીચે પડેલ પુષ્પ ચઢાવવું નહિ. (૩) પુષ્પ પૂજાતા દુહા.
સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસતાપ; સુમ-જંતુ ભવ્યજ પરે, કરીયે સમકિત છાપ. ૩
મંત્ર:— ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેધરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ર.
૪. ધૂપ પૂજા–પ્રભુની ડાબી બાજુએ ઉભા રહી ધૂપ કરવા.
(૪) ધૂપ પૂજાના દુહા.. ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ. ૪
મંત્ર ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય. શ્રીમતે જિનેન્દ્રાય
For Private and Personal Use Only