________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
[૨] જિનશાસન વંછિત-પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણુએ, સિદ્ધચક્ર–ગુણમાલ;
ત્રિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર અમર પદ સુખ પામે સુવિશાલ છે ૧.
[૩] પ્રહ ઉઠી વંદું, સિદ્ધચક્ર સદાય, જીએ નવ પદન, જાપ સદા સુખદાય;
વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ ૧ /
[૪]. સિદ્ધચક આરાધો, સાધ વંછિત કાજ, અરિહંતાદિક પદ, સેવ્યાથી શિવરાજ;
ઈમ આગમમાંહી, સિદ્ધયંત્ર શિરતાજ, વિમલેસર પૂર, પદ્મ વાંછિત તુમે આજ ૧
",
"
...
"
For Private and Personal Use Only