________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એ આંકણુ તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવિ જાણું; પ્રભુ ગુણ-ગણુ સાંકળશું બાંધ્યું ચંચલ ચિત્તડું તાણી રે મનના છે ૧ મે પહેલાં તે એક કેવલ હરખે, હજાળું થઈ હળિયે; ગુણ જાણીને રૂપે મિલિયે, અભ્યતર જઈ ભળિયે રે છે મનના મે ૨ વીતરાગ ઈમ જસ સુિણીને, રાગ રાગ કરેહ; આપ અરૂપી રાગ નિમિતે, દાસ અરૂપ ધરેહ રે ! મનના છે ૩ . શ્રી સીમંધર! તું જગબધુ, સુંદર તાહરી વાણીમંદર ભૂધર અધિક ધીરજધર, વંદે તે ધન્ય પ્રાણી રે ! મનના ૪ છે. શ્રી શ્રેયાંસનરેસર-નંદન, ચંદન શીતલ વાણી; સત્યકી માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાનવિમલ ગુણખાણી રે મનના૦ પ
શ્રી સીમંધર જિન-વિનતિ. (સુણ જિનવર શેત્રુંજા ધણીજીએ દેશી.) સુણુ સીમંધર સાહિબાજી, શરણાગત પ્રતિપાલ,
For Private and Personal Use Only