________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१४ રે, રામવિજ્ય કર જોડ રે ઉપગારી અરિહંતજી માહરા, ભવભવના બંધ છોડ કે નારે છે ૭ .
[ ૧૦ ] વીરજી સુણે એક વિનતિ મોરી, વાત વિચારે તમે ધણું રે વીર મને તારે મહાવીર મને તારે, ભવજલ પાર ઉતારેને રે આંકણી પરિભ્રમણ મેં અનંતાં રે કીધાં, હજુએ ન આવ્યો છેલે રે તમે તે થયા પ્રભુ! સિદ્ધ નિરંજન, હમે તે અનંતા ભવ ભમ્યા રે | વીર માને છે ૧ છે તમે અમે વાર અનંતી ભેળા, રમીયા સંસારીપણે રે; તેહ પ્રીત જે પૂરણ પાળે, તે હમને તુમ સમ કરે રે વીર૦ મે ૨ કે તુમ સમ હમને જેગ ન જાણે, તે કાંઈ થોડું દીજીએ રે, ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે છે. વર૦ મે ૩ છે ઈન્દ્રજાળી કહે રે આવ્ય, ગણધર પદ તેહને દીયો રે અર્જુનમાળી જે
For Private and Personal Use Only