________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
[ ૨ ] જ્ય ચિંતામણિ પાર્શ્વનાથ !, જય ત્રિભુવન સ્વામી !; અષ્ટકમ રિપુ જીતીને, પંચમી ગતિ પામી ॥ ૧ ॥ પ્રભુ નામે આનંદકંદ, સુખ સંપત્તિ હિયે; પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતક સત્ર દહિયે ॥ ૨ ॥ આ હૌં વધુ જોડી કરી એ, જપીએ પારસ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ
અવિચળ ઠામ ।। ૩ ।
વામાનંદન દેવ;
[3] શ્રી ચિંતામણિ પાસ”, અશ્વસેનકુલ ચંદ્રમા, કીજે અહેનિશ સેવ ॥ ૧ ॥ પંચમ આરે જીવને, એ પ્રભુને આધાર; અંતર-શત્રુ ટાળતા, વારતા વિષય વિકાર ॥ ૨ ॥ સાચું શરણું નાથનું, પામે જે પુણ્યવત; લાખ ચારાથી ભ્રમણુતા, તે પામે ઝટ અંત ॥ ૩ ॥ માત પિતા બાંધવ તમે, નમીયે નિત્ય પ્રભાત; તુંહી તુંહી રટના કરી, લહીયે
અનુપમ શાત | ૪ |
For Private and Personal Use Only