________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शान्तितुष्टिमहापुष्टि-धृतिकीर्तिविधायिने । ॐ ही द्विड्व्यालघेताल-सर्वाधिव्याधिनाशिने ॥ २॥ जयाजिताख्याविजया - ख्यापराजितयान्वितः ।। दिशांपालग्रहयक्ष - विद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसाय नम-स्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्ते छत्रचामरैः ॥४॥ શ્રીરાલેશ્વરમા –ઝિન ! જળતતકરણ ! ય સુત્રત જૂથ વાર્તિ નાય || ૧
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચૈત્યવંદને.
" [ ૧ ] આશ પૂરે પ્રભુ પાસજી, તેડે ભવ પાસ વામા માતા જનમીયે, અહિ લંછન જાસો ૧ અશ્વસેન સુત સુખક, નવ હાથની કાયા; કાશી દેશ વાણુરસી, પુણે પ્રભુ આયા છે ૨ એકસે વરસનું આખું એ, પાળી પાસકુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર રે ૩ છે
For Private and Personal Use Only