________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતી યાદવજી ! | ૩ | મેં તુમને ધાર્યા વિસર્યા નવિ જાય રેચાદવજી!, દિન રાતે ભાતે ધ્યાઉં તે સુખ થાય રેચાદવજી!; દિલ કરણ આણે જે તુમ જાણે રાગ રે–ચાદવજી !, દાખો એક વેળા ભવજલ કેરા તાગ રેયાદવજી! છે દુઃખ ટલી મિલીયે આપ મુજ જગનાથ -યાદવછ!, સમતા રસ ભરિ ગુણ ગણ દરિયે શિવ સાથ રેયાદવજી !; તુજ મુખ દીઠે દુઃખ ની સુખ હેઈ યાદવજી, વાચક જસ બેલે નહિ તુજ તેલે કઈ યાદવજી!, વૈરાગી રે ભાગીજી રે-ચાદવજી! | ૫ |
[૩] નિરખ નેમિ જિણુંદને-અરિહંતાજી, રામતી કર્યો ત્યાગ-ભગવંતા; બ્રહ્મચારી સંયમ રહ્યોઅરિ, અનુક્રમે થયા વીતરાગ છે ભગઈ છે ૧ . ચામર ચક્ર સિંહાસન-અરિ૦, પાદપીઠ સંયુત્ત–ભગવ; છત્ર ચાલે આકાશમાં–અરિ, દેવ દુભિ વર યુક્ત
For Private and Personal Use Only