________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિરણ જેગે વિનવું, સુખદાયી હે શિવાદેવીના “ ચિદાનંદ મનમેં સદા, તમે આવો હે પ્રભુ! નાણ-ણિંદ ! ! પરમા ૮
તુજ દરશન દીધું અમૃત મીઠું લાગે રેવાદ લજી!, ખિણ ખિણ મુજ તુજશું ધર્મ સનેહો જાગે રે જાદવજી ; તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાતા રેચાદવજી, તુજ ગુણના મોટા જગમાં છે અવદાત –યાદવજી! ૧ છે કાચે રતી માં સુરમણિ છાંડે કુણુ રેચાદવજી!, લઈ સાકર મૂકી કુણુ વળી ચૂકી લુણ રે–ચાદવજી!; મુજ મન ન સુહાયે તુજ વિણ બીજે દેવ રે–ચાદવજી !, હું અહનિશ ચાહું તુજ પ–પંકજ-સેવ રે–ચાદવજી! ! ૨ સુર નંદન હે બાગજ જિમ રહેવા સંગ - શ્રાદવજી!, જિમ પંકજ ભુંગા શંકર ગંગા રંગ - યાદવજી !; જિમ ચંદ ચકોરા મેહ મેરા પ્રીતિ - યાદવજી !, તુજમાં હું ચાહું તુજ ગુણને જેગે તે
૧૪
For Private and Personal Use Only