________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
શ્રી શત્રુંજય મહાતીર્થનાં ૨૧ ખમાસમણાં દેવા માટેના ૨૧ નામેાના ગુણભિત દુહા.
૧-સિદ્ધાચલ સમરૂં સદા, સારઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામીરી, વંદુ વાર હજાર ॥ ૧ ॥ અંગ વસન મન ૪ભૂમિકા, પપૂજોપગરણુ સાર; ન્યાયદ્રવ્ય વિધિરતા, શુદ્ધિ સાત પ્રકાર ॥ ૨ ॥ કાર્તિક શુદી પૂનમ દિને, દશ કાટી પરિવાર; દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર ॥ ૩ ॥ તિણે કારણે કાર્તિકી દિને, સંધ સયલ પરિવાર; આિિજન સનમુખ રહી, ખમાસમણુ બહુ વાર ॥ ૪॥ એકવીશ નામે વરણવ્યા, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન ॥ ૫ ॥
૧-શરીરશુદ્ધિ. ૨-વસ્ત્રશુદ્ધિ. ૩-ચિત્તશુદ્ધિ. ૪--ભૂમિશુદ્ધિ. પ-ઉપકણશુદ્ધિ. ---દ્રવ્યશુદ્ધિ. હ-યથા વિધિશુદ્ધિ,
For Private and Personal Use Only