________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અહીંયા “સિદ્ધાચલ સમર સદા, સારઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ॥ ૧॥”
[આ દુહા પ્રત્યેક ખમાસમણુ દીઠ ખમાસણના દુહા ખેલ્યા બાદ એલવા અને તે પછી ખમાસમણ દેવું. ]
૨- સમાસર્યાં સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર | ૬ | ચૈત્રી પૂનમને દિને, કરી અણુસણુ એક માસ; પાંચ ડિ મુનિ સાથથ્થું, મુક્તિનિલયમાં વાસ । ૭ । તિણે કારણ પુડરીગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાયે વદીયે, ઉઠી નિત્ય પ્રભાત ૫ ૮ ૫ સિદ્ધા૦ ।।
૩– વીશ કાડીશું પાંડવા, માક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુક્તે ગયા; સિદ્ધક્ષેત્ર તિણે નામ ॥ ૯॥ સિદ્ધા॰ I
૪-અડસઠ તીર્થ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબીજલ નાતે કરી, જાગ્યા ચિત્ત વિવેક ॥ ૧૦ ॥
For Private and Personal Use Only