________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
અબાહ, નિજ ગુણ ધરતા રે, પર પુદ્ગલ નહીં ચાહ છે વીરજી છે ૪ છે તેણે પ્રગટ્ય પુંડરગિરિ નામ, સાંભળ સહમ દેવલેક સ્વામ, એહને મહિમા અતિહિ ઉદામ, તેણે દિન કીજે રે, તપ જપ પૂજા ને દાન, ગત વળી પોસહ રે, જેહ કરે અનિદાન, ફળ તસ પામે રે, પંચ કોડી ગુણું માન છે વીરજી છે ૫ ભક્તે ભવ્ય જીવ જે હેય, પંચમ ભવે મુક્તિ લહે સોય, તેહમાં બાધક છે નહિ કેય, વ્યવહાર કરી રે, મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ યેગે રે, અંતરમુહૂર્વ વિખ્યાત, શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત છે વીરજીર છે ચૈત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પચ પ્રકારી વિશેષ, તેમાં નહિ ઉણમ કાંઈ રેખ, એણું પરે ભાખી રે, જિનવર ઉત્તમ વાણુ, સાંભળી બુઝથા રે, કેઇક ભવિક સુજાણ, એણે પરે ગાયે રે, પદ્મવિજય સુપ્રમાણ છે વીરજી છે ૭
For Private and Personal Use Only