________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરપતિ પાયા રે સમવસરણ કે મંડાણ એ આંકણી દેશના દેવે વીરજી સ્વામ, શત્રુંજય મહિમા વરણ તામ, ભાખ્યાં આઠ ઉપર સે નામ, તેમાં ભાખ્યું રે, પંડરગિરિ અભિધાન, સેહમ ઈદે રે, તવ પૂછે બહુ માન, કિમ થયું સ્વામી રે, ભાખે તાસ નિદાન છે વીરજી છે ૧ પ્રભુજી ભાખે સાંભળ ઇ, પ્રથમ જે હુવા નષભજિણિંદ, તેહના પુત્ર તે ભરત નરિદ ભરતના હુવા રે અષભસેન પંરીક, ઋષભજી પાસે રે, દેશના સુણી તહકીક, દીક્ષા લીધી રે, ત્રિપદી જ્ઞાન અધિક છે વિરજી | ૨ | ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અભિરામ, વિચરે મહિયલમાં ગુણધામ, અનુક્રમે આવ્યા છે. શ્રી સિદ્ધાચલ ઠામ, મુનિવર કેડી રે, પંચતણે પરિવાર, અણુસણ કીધાં રે, નિજ આતમને ઉદ્ધાર છે વીરજી ને ૩ છે ચૈત્રી પૂનમ દિવસે એહ, પામ્યા કેવળજ્ઞાન અછેહ, શિવસુખ વરિયા અમર અદેહ, પૂર્ણાનંદી રે, અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશી રે, નિજ ગુણ ભેગી
For Private and Personal Use Only