________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
શ્રેયાંસ મેલે શાખાશો-મામા વિનતિ અવધારા ॥ મારે દિરીએ પાઉ ધારાબાબાજી વિનંતિ અવધારો ૫ ૧ !! શેલડી રસ સુજતા વ્હારા, નાથજી ન કરાવા ન્હારા; દરસણ ફલ આપા દા’રા-મામાજી ॥ ૨ ॥ પ્રભુએ તવ માંડી પસલી, આહાર લેવાની ગતિ અસલી; પ્રગટી (ન)વ દુર્ગાત વલી-મામાજી ॥ ૩ ॥ અનુવાી ત્રીજ વૈશાખી, પાંચ વ્યિ થતાં સુર સાખી; એ તે દાનતણી ગતિ દાખીમામા ॥ ૪ ॥ એમ યુગાદિ પર્વ નણા, અખાત્રીજ નામે વખાણેા; સહુ કાઈ કરે ગલમાણા-મામાજી॥ ૫॥ સહસ વસે કેવલ પાયે, એક લાખ પૂર્વ અરચાયા; પછી પરમ મહાય પાયા-આા૦૫૬ ૫ એમ ઉદ્દય વદે ઉવજ્ઝયા, પૂજો શ્રી ઋષભના પાયા; જેણે આદિ ધર્મ (ઓળખાયા) ઉપાયા-મામાજી૦ ૫ ૭ in [૪૨ ] શ્રા પુડરીગિરિ તવન. શ્રીફ્ળ આવ્યા રે વિમલાચલકે મેદાન,
For Private and Personal Use Only