________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય નીતિવચન.
श्रेष्ठो न मानहीनः स्यान्न्युनो मानाधिकोऽपि न । राष्ट्र नित्यं प्रकुर्वीत श्रेयोऽर्थी नृपतिस्तथा ॥ ८१ ॥
શ્રેયની ઈચ્છાવાળા રાજાએ પોતાના દેશમાં માનવાળા મનુષ્ય માનહીન થાય નહી તથા નીચ મનુષ્ય અધિક માન પામે નહિ તે તપાસવું. ૮૧
हीनमध्योत्तमानान्तु ग्रामे भाम प्रकल्पयेत् । कुटुम्बिनां गृहार्थन्तु पत्तनेऽपि नृपः सदा ॥ ८२ ॥ રાજાએ નિરંતર ગામમાં તથા નગરમાં ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ટ મનુષ્યને અને પિતાના કુટુંબને રહે છે. માટે નિવાસ મંદિર બંધાવવાં. ૮૨
द्वात्रिंशत्प्रमितैर्हस्तैर्दीर्घा विस्तृताधमा । उत्तमा द्विगुणा मध्या सार्धमाना यथार्हतः । कुटुम्बसंस्थितिसमा न न्यूना वाधिकापि न ॥ ८३ ॥
બત્રીસ હાથ લાબું અને સેલ હાથ પહોળું નિવાસ મંદિર સામાન્ય ગણાય છે. અડતાળીસ હાથ લાબું અને ચોવીસ હાથ પહેલું ઘર મધ્યમ ગણાય છે. અને ચોસઠ હાથ લાંબુ તથા બત્રીસ હાથ પહેલું ઘર ઉત્તમ ગણાય છે. હલકાં ઘર બંધાવવાં નહિ તેમ ઉત્તમ ઘરે પણ બંધાવવાં નહિ. કિંતુ સર્વ કુંટુબીયાનાં સમાન ઘરો બંધાવવાં. ૮૩
ग्रामावहिर्वसेयुस्ते ये ये त्वधिकृता नृपैः । नृपकायं विना कश्चिन्न ग्रामं सैनिको विशेत् ।। ८४ ॥
રાજાએ જેઓને અધિકારી બનાવ્યા હોય તેઓએ નગરની બહાર રહેવું. અને કોઈ પણ સીપાઈએ રાજાના કામ વિના નગરમાં પેસવું નહીં. ૮૪
तथा न पीडयेत्कुत्र कदापि ग्रामवासिनः । सैनिकैन व्यवहरोन्नत्यं ग्राम्यजनोऽपि च ॥ ८५ ॥
સીપાઈએ કોઈ દહાડે નગરવાસી મનુષ્યને કોઈ પણ સ્થાનમાં દુખ દેવું નહિ. તેમજ ગ્રામવાસી લોકોએ સેનાનાં માણુની સાથે સદા લેવડ દેવડને સંબંધ રાખ નહિ. ૮૫
श्रावयेत् सैनिकान्नित्यं धर्म शौर्यविवर्द्धनम् । सुवाद्यनृत्यगीतानि शौर्यवृद्धिकराण्यापि ॥ ६ ॥
સેનાપતિયે પોતાનાં મનુષ્યોને હમેશાં શરાતન વધારનાર, યુદ્ધ ધર્મ, યુદ્ધનાં સારાં વાજી, યુદ્ધની વ્યુહરચનાના પ્રયોગે તથા યુદ્ધનાં ગીત સંભળાવવાં. ૮૬
For Private And Personal Use Only