________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતઃકરણની સત્તા તે સ્વીકારતા નથી, અને પોતપોતાને ભાવ, કાર તથા ભાવ ભજવે છે કે, તેને અધિન થયેલું માણસ, અસત્ ચરણમાં પડી, અનીતિવાન્ થઈ પડે છે. આની વિરૂધ્ધ દર્શાવેલું શાસ્ત્ર તે નીતિશાસ્ત્રને તેજ સર્વોત્તમ ગણાય છે. પણ તેને ઉપદેશ અત્ર
વ્યા નથી. અત્ર તો વ્યવહારકાર્ય કેમ ચલાવવું તેના માર્ગનું નિદર્શન વ્યું છે–બહુધા, અતિ ઉદ્યોગમાં રહી જીવિત નિર્ગમન કરનારને શુભ કૃત્ય ચરી, સત્ય વસ્તુ માટે, ધર્માચરણ, પવિત્રતા, સત્યતા, ન્યાય, દયા, ક્રિમ, અને વ્યવહાર કાર્યમાં મનુષ્ય જાતિયે કલ્યાણ માર્ગે જે સ્વીકાર્યા
એવા ગુણનું સ્મરણ રાખવું ને તે ગુણું પરિપૂર્ણ સ્થિતિમાં હોવા જોઈયે ને તેવડે યશ કીર્તિ સંપાદન કરીને ઈહલોક અને પરલોકમાં ઉત્તમ ન પામવાની પ્રેરણ થવી, તે શાસ્ત્ર (science) અત્ર ખિલવ્યું છે. તિ-ધર્મનીતિ કેવી હોવી જોઈએ, તેને માટે આ નીતિમાળાનો ચોથે થ સિસ ડે ઓફીસીસ (Cicero de officie's)– મનુષ્યનીતિ પ્રકટ થશે તેમાંથી યથાસ્થિત દર્શન થશે.
દેવતાના ગુરૂ બૃહસ્પતિ હતા તેમ અસુરોના ગુરૂ શુક્રાચાર્ય હતા. તાને તેમના ગુરૂ જેવા જોઈએ તેવા વ્યવહાર નીતિથી કુશળ મળ્યા ન , ને શુક્રાચાર્ય રાજનીતિ અને વ્યવહારનીતિથી પૂર્ણ કુશળ હતા. વારે
દેવદાનવના યુદ્ધમાં દાનનો જય થતો હતો. દૈત્યાચાર્ય પાસે અમૃત વિની વિદ્યા, અને કાર્યદક્ષતા–વ્યવહાર પ્રપંચમાં પ્રવિણતા હોવાથી દેવો તર મંદ પડતા હતા, પણ પાછળથી દેવોને પણ દૈત્યો સાથે પ્રપંચ કુશળ ની આવશ્યકતા પડીહતી, એમ જણાવવામાં આવે છે કે, દૈત્યાચાર્ય, પિતું નથી, ને તે, વિકાર તથા ભાવ આડે માર્ગે વહ્યા જાય તો તેના પર એ મૂકી તેને ચેતાવે છે, ને અસત વિચારથી દૂર થવા જણાવે છે. કરણની સત્તા ચાલતી નથી, તે માણસ પાપમય થાય છે; કેમકે છે તથા ભાવની તે ટેવ જ છે કે માયીક મનિષા પર મોહ કર ને વસ વૃત્તિ તરફ દેડયા જવું. તેથી શુદ્ધ અંત:કરણથી પ્રતિકૂળ વર્તવું તેજ
જ અનીતિ, તેનું ફળ દુઃખ. પ્રસંગે પાનું એમ બને છે કે, કોઈ માણસ કહે કે, મારું અંતઃકરણ આમ જ કરવાનું કહે છે, ને એજ સત્ય " શું સમજવું? જેને એક અંત:કરણ અસત્ કહે તેને બીજાની પારણાશક્તિ સત માને ત્યાં શું સમજવું? એ પ્રશ્નને નિવેડે વિદ્વાન કે કરી શક્તા નથી, પણ શુદ્ધાંત:કરણ કહે છે તે જ સત ને તેજ નીતિ.
For Private And Personal Use Only