________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિયાની આચારનીતિ.
સિયે તથા શકે-જપ, તપ, તીથૅસેવા, સન્યાસ, દેવપૂન કરવી નહીં. પરંતુ પેાતાના સ્વામીની સેવા સિયાને પતિસેવા વિના ધર્મ, અર્થ અને કામના પૂર્ણ સેવાથી સઘળું મળે છે. પ
पत्युः पूर्वं समुत्थाय देहशुद्धिं विधाय च । उत्थाप्य शयनीयानि कृत्वा वेश्मविशोधनम् ॥ ६ ॥ मार्जनैर्लेपनैः प्राप्य सानलं यवसाङ्गणम् । शोधयेद्यज्ञपात्राणि स्निग्धान्युष्णेन वारिणा ॥ ७ ॥ प्रोक्षणीयानितान्येव यथास्थानं प्रकल्पयेत् ।
મંત્રસાધના, અને કરવી—કારણ કે થતી નથી-પતિ
शोषयित्वा तु पात्राणि पूरयित्वा तु धारयेत् ॥ ८ ॥
સ્ત્રીએ પ્રભાતમાં પતિના ઉઠયા પેહેલાં ઉઠવુ, જળવડે શરીર શુદ્ધિ કરવી, પછી ઘરમાંથી શય્યા વગેરે ઉપાડી વાસીદુ વાળીને અને લીપીને ઘરને શુદ્ધ કરવું. ત્યાર પછી જ્યાં આગળ અગ્નિને ભારવામાં આવતા હાય એવા તૃણ રાખવાના સ્થાનમાં જઈ ચિકણાં યજ્ઞ પાત્રાને રાખથી માંજી, જળથી ધાઈને સ્વચ્છ કરવાં, ત્યાર પછી તે પ્રેક્ષણીય પાત્રાને તેમની જગ્યા ઉપર સુકાવા માટે મુકવાં. તે સુકાઈ ગયા પછી તેમાં વસ્તુ ભરીને તે
પાત્રાને તેના સ્થાન ઉપર ગાઢવી દેવાં. ૬-૭-૮
महानसस्थपात्राणि बहिः प्रक्षाल्य सर्वशः ।
मृद्भिस्तु शोधयेच्चुल्लीं तत्रात्रिं सेन्धनं न्यसेत् ॥ ९॥
ત્યાર પછી પાકશાળાનાં સધળાં વાસણાને ખાહાર કાઢી જળથી ધોઈને શુદ્ધ કરવાં અને મટાડીથી ચુલાને લીપી તેમાં લાકડાં મુકીને તેમાં અગ્નિ સળગાવવા, ૯
स्मृत्वा नियोगपात्राणि रसान्नद्रविणानि च । कृतपूर्वाह्नकार्येयं श्वशुरावभिवादयेत् ॥ १० ॥
આ પ્રમાણે પ્રભાતનુ કાર્ય કયા પછી, હ ંમેશાં ઉપયોગમાં આવતાં પાત્ર, પીવાના રસા, ભેાજન તયા વાપરવાના પૈસા એ સધળું ખરાબર સંભારી, જોઇતી સધળી વસ્તુ એકઠી કરવી. આવી રીતે પૂર્વાન્ત કાળનું કા પછી સાસુને તથા સસરાને પ્રણામ કરવા. ૧૦
ताभ्यां भर्त्रा पितृभ्यां वा भ्रातृमातुलबान्धवैः । वस्त्रालंकाररत्नानि प्रदत्तान्येव धारयेत् ॥ ११ ॥
ગુરૂજનને પ્રણામ કર્યા પછી, સાસુ, સસરા, સ્વામી, માતા, પિતા, ભાઈ, તથા મામા વગેરે સ’અધીજનાએ જે વસ્ત્રો તથા ઘરેણાં તેજ પેહેરવાં. ૧૧
આપ્યાં હાય
For Private And Personal Use Only