________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
(
૭૫ )
આશ્રવ બંધ પૂર્વક નિર્જરા હેય, અને સભ્ય દષ્ટિને સંવરપૂર્વક દ્રવ્યભાવ નિરા હેય કેમકે જ્ઞાન શક્તિ વૈરાગ્ય બલવડે કરીને થાય છે. માટે.
પ્રશ્ન૦૭–સ્રી પુરૂષનું આસન પરસ્પર વર્જવું કહ્યું છે તેનું કાલમાન સરખું કે અધિક ન્યુન છે.
ઉત્તર–સીના આસને બેઘડી શીલવ્રતધારી પુરૂષને બેસવું ન કશે અને પુરૂષના આશને સીએ ત્રણ પ્રહર વવા એમ શાસ્ત્રમાં મુનિને ઉદ્દેશીને કહ્યું છે. આસન શબ્દ જહાં ડાં જે જે જગાએ બેસે તે સર્વે વર્જવું, શીલ વ્રત ધારી શ્રમણે પાસક (શ્રાવક) ને પણ તેજ રીતે વર્તવું, ઈહાં કેઈ કહેશે જે આસન ઉપર બેસવાથી શું તેણે સમજવું જે સ્ત્રીના આસનની વાસનાઓ પુરૂષના શીલને વ્યાઘાત થાય છે તેમજ સ્ત્રીને પણ જાણવું.
यथा-कोहलाकेगरगं धसंजागधीरे, जेमजायकणकनोवाक इति.
પ્રશ૦ ૧૦૮–જ્ઞાન તે સાકાર અને દર્શન તે નિરાકાર ઉપગ કહે છે તે શા માટે.
ઉત્તર–જ્ઞાન છે તે વિશેષ છે, જે થંભાદિકના વર્ણગધાદિકનું સ્વરૂપ સમ્યગ પ્રકારે જાણે જે માટે નિશ્ચય પ્રમાણનું કરનાર છે, તેથી તેને સાકાર ઉપપેગ કહીએ તે કેવળીને પ્રથમ હોય અને દસ્થને પછે હેય.
૨ દર્શન છે તે સામાન્ય છે, સાથી જે એને થંભાદિકનું સામાન્યથી દેખવું છે, માટે તેને નિરાકાર ઉપયોગ કહો તે કેવળીને સમયાંતર હોય તથા કે આચાર્યને મતે એક સમયમાં બે ઉપયોગ પણ હોય એમ સુચવ્યું છે. પરંતુ મોક્ષ જતાં–
__साकारऊपयोगे शिव जावे, इति वचनात् बमतं ॥
પ્રશ્ન૧૦૯–પુનરૂત દોષ કીયા સ્થળે ન લાગે. उत्त:- गाथा- सझाय झाग तवओ सहेऊनवर सथुई पयाणेसु ॥
संतगुग फिचरेर, नहुँति पुगरुत्त दोगाओ ॥१॥ ભાવાર્થ-સાય, ધ્યાન, તપ, ઉદ્ધ, ઉપદેશ, સ્તુતિ, પ્રદાન, મુનિ ગુણ કીર્તન પુન: પુન: કરતાં પુનરૂક્ત દેપ નહી.
પ્રશ૦ ૧૧૦–પાંચ પ્રકારના વ્યવહારનું સ્વરૂપ શી રીતે છે.
ઉત્તર –આગમ વ્યવહાર કે વલસાના મનપયૅવજ્ઞાની અવધિજ્ઞાની ચિદ પૂર્વવર દશરૂવારે નવ વંબર એના વ્યવહાર એ છ પ્રકારનો છે એ કેવળી પ્રમુખ જે છે તે આગમ વ્યવહાર રસમસ્ત દાન પારગામી તેમની પાસે આલોચના લેવી. એટલે કેવળના આ માને માર્યવાન પાસે લેવી. તેમજ ઉતરતા અનુ. કમે એકલાને અભાવે આગલા પાસે આલોયણ લેવી, એ દંભ અદભપણું સમજાવોને આલોયણ એકવાર પુછીને આપે.
૨ શ્રત વ્યવહાર-આચાર પ્રકળે તે નિસિથ સુત્ર છે. આ જેહને એહવા
For Private and Personal Use Only