________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
શ્રી જૈનતત્વસ ગ્રહ,
બીજાને સામાયક, ચરાવે તેમ ન બને તેા છેવટ મેાકલા શ્રાવક સામાયક લેનારને કરેમીભતેના પાના શબ્દચાર તેના મહાડે કરાવે. પાલવામાં છુટા શ્રાવક પલાવે. કાઇ કારણે માલો શ્રાવક બીજાને સામાયક લેવરાવે તે અપવાદરૂપ છીંડી છે, પરંતુ એ ધોક માર્ગ નહી. તત્વ બહુ શ્રુત ગમ્ય ” મારે કુટંબી ભાઈ મૃત્યુ શરણ થવાથી ક્ષણભંગુર દેહુ જાણી ભવ ભયથી સવત ૧૯૩૧ ની સાલથી નિર્તર સામાયકની શરૂઆત મારે ચાલુ થઇ છે. તે આજ પણ તથા વિધ ચાલે છે સામાયક વ્રત વિષે મને પૂર્ણ પ્રીતીના ઉછાળા મારે છે, કેમકે એ ઘડીનું વિરતિપણું અમુલ્ય પદાર્થને આપવા શક્તિમાન છે અને તે મનુષ્ય વિના ખીજા ત્રેવીસ ડંડકના જીવાથી સાધિ શકાય તેમ નથી, માટે જે વખતે ફુરસદ મળે તે વખતે શ્રાવકને અવશ્ય સામાયક કરવુંજ, હિં વટ્ટુના.
ઓછામાં ઓછે દીવસ ઘટી ૨૪ હાય અને રાત્રિ પણ થોડામાં ઘેાડી ઘટી ૨૪ હાય છે. તેમજ વધારેમાં વધારે દીવસ તથા રાત્રિ ધટી ૩૬ મળી કૂલ ધટી ૬૦ અહેા રાત્રિ મધ્યેથી ધર્મ કાર્યમાં જે વખત જાય છે તેજ સફળ જાણવા, શેષ સંસાર ફળ હેતુ છે. દ્રવ્યથી કાઇ મેરૂથી અધિક દાન આપે પણ એક સામાયકના તાલે ન આવે, વળી એક સામાયક કરતાં થકાં, રપ૯પ૯પ પલ્યાપમ જાજેરૂ દેવાયુ માંધે, એ વ્યવહારથી જાણવુ, અને અતિ વિશુદ્ધાયવ સામે ક્ષેપક શ્રેણિ માંડી કેવળ જ્ઞાન પામે. એ નિ:સ ંદેહુ છે,
હા લાયાંનોાંવચલ્લામી જેથી વર્તમાનકાલની વિરતિના લાભ થાય છે. ગાનિયમપમ્બુવાસામી જેથી ભવિષ્યકાલની વિરતિના લાભ થાય છે. તલમંત્તેઝિમામ તે પહેલાનું પાપ નિદ્યા ગર્હા કરવાથી ભૂતકાળની વિર તિનુ ફળ થાય છે.
અર્થાત્ સામાયક કરવાથી ત્રણ કાળના સાવદ્ય વ્યાપારના વિરામરૂપ વિરતિના લાભ થાય છે, અપ્રત્યાખ્યાની કષાયના અભાવથી પાંચમું ગુઠાણુ પ્રગટ થાય છે, બીજા મૂલાત્તર ગુણ પચ્ચખાણ કરે, પણ પાંચમું દેશશિષતિ ગુણહાણુ ક્યારે હાય જે પૂર્વોક્ત કાયની ચાકડી ખપાવે ત્યારે તે ચાચા ગુડાણા સહિત હાય.
હવે સામાયકનાં આઠ નામ અર્થે સાથે લખીએ છે. સમસયાતિતી સામાય इति व्युत्पत्तयः
૧ સામા=સમ=સમભાવ.
૨ સમર્થ્ય સમસમ્યગ યા પૂર્વક સર્વ જીવેષુ પ્રવર્તન, રૂસમાંયાઓ=સમારી રાગદ્વેષ ભાવાઢિ પરિહારેણ યથાસ્થિત કથન.
૪ સમાત=સમાન=સ્તાકાક્ષરે કર્મ નાશક સ્તત્વાવબાધ,
ખુ સંલેવો=સંક્ષેપ=સ્તાકાક્ષરા મહાથા દ્વાદશાંગી
ૢ અળવજ્યુંપ=અનવયં નિઃપાપાચરણ,
૭ જળા=રિજ્ઞા=પાપ ત્યાગે ન સમાત્ વસ્તુ તત્વજ્ઞાન, ૮ વચલાળેય=પ્રત્યાહ્યાન=પરિ હરણીય વસ્તુ ત્યાગ, ફૂદીનામાનિ સમાજ્ઞાતિ
For Private and Personal Use Only