________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી જિનતત્વસંગ્રહ
राजा वेश्या यमो वन्हि । पाहुणोबालयाचका ।
પાનનાનારિ દરમિટ II ઇતિ હવે ક્ષ. સત્ય સતેષ શીલ આદે સમસ્ત સુંદર પરિવાર છે જેહને, દેવ મનુષ્યોએ આજ્ઞા માની છે જેહની એ દયારૂપી ધર્મ, સિદ્ધિરૂપી ગ્રહનું પગથાલીયું, મેક્ષ સુખનુ મુખ્ય સાધન, જેના આધારે નિરાલંબ પૃથ્વિ અધ્ધર રહે છે. જગત જીવોને આશ્રયભૂત, સંસાર ભયને નાશ કરનાર, જેના પસાએ જગતમાં સૂય, મેઘ, સમુદ્ર, વાઘ, દાવાનલ પવનદિ પરાભવ કરી શકતા નથી તે સર્વે ધર્મને જ પ્રભાવ જાણ માત તાત પુત્ર મિત્ર સર્વત્ર સજ્જન અત્યંત આદર બહુ માન કરે છે તે પણ અહી જ પસાએ વલી કષ્ટ અવસરે ઘમરૂપ બતર સહાયકારી થાય છે. વિકટ સંકટથી બચાવનાર મોટુ રાજ સુંદર સ્ત્રી, પુત્ર, પુત્રીઓ, કવિત ચતુરાઈ મુશ્વર આરેગ્યપણુ ગુણ પરિચય સજનપણું સુબુદ્ધિ ઇત્યાદિ સર્વ ધર્મરૂપ કલ્પવૃક્ષનાં જ ફલ જાણવાં તે પૂર્વ પુન્યોદયથી પ્રાપ્ત થાય છે, જેના મહિમાથી અરજુન માલી, શુક પરિવ્રાજક, રાય પરદેશી, ગતમશિષ્ય, આદે શિવપૂર ગયા છે, એવો ભવ સમુદ્રથી તારવા ઝાઝ સમાન ધર્મ તે જયવતો વર્તા
હે ચેતન જ્યાં સુધી તાહરા સ્વાધીન આ શરીર છે ત્યાં સુધી તું તાહરૂ કલ્યાણ કર. કેમકે તલાવ કુટી પાણી બાહેર નિકલ્યા પછે પાને કેવી રીતે બાંધીશ. સમુદ્રમાં પડી ગયેલું ચિંતામણું રત્ન પાછુ ફરી હાથમાં આવવું અતિ દુર્લભ છે તેમ જીન પ્રાણિત ધર્મ મળવો મુશ્કેલ છે. માટે વિલંબ રહિત પરમધમાવલંબ ન કર,
અરેરે ધર્મ વિનાને ધનવાન માણસ, કપાએલા મૂળવાળા વૃક્ષ તથા કપાએલા મસ્તકવાળા દ્વાની માફક કેટલે કાળ મહાલશે? અર્થાત ધર્મરૂપી ધન છે તે જ નિશ્ચળ સુખનુ પુષ્ટ નિધાન છે, એ નિર્વિવાદ જાણવું.
અહીં વિશેષ એ છે જે-દ્વિવિધ ધર્મનું આરાધન સમ્યક્ત સંયુક્ત સફળ જા, ઈતિ
પ્ર-૩ સામાયિકમાં મનને સંવર સર્વથા થઈ શક્તો નથી અને મનના ફ વ્યાપારથી સામાયક ભંગ થાય છે માટે તેનું પ્રાયશ્ચિત ફરી ફરી કરવું જોઇએ જેથી કર્યા કરતાં ન કરવું તેજ ભલું છે.
ઊ–જઘન્યથી સામાયક વ્રત બે ઘડીનું છે તેમાં મન વચન કાયા કરી સાવદ્ય જે પાપ વ્યાપાર કરવો કરાવવો તેનું પચ્ચખાણ છે, તે છ કેટીએ છે, અને મુનિને તે તેની અનુદના ત્યાગવાથી નવ કેટીએ છે. એમ વિશેષતા છે, ગૃહસ્થ સામાયિકમાં છતાં પણ સંસારીક રિદ્ધિને માલીક ગણાય છે, ઈહિ અનાભેગે મન ભંગ નહી, જેમ ઊઠબેસ કરતાં બેલતાં કાયા વચનથી છવ હિંસ દુષણ ન લાગે તેમ સમજવું. રથા સામાયક માહે મન આહટ હિટ ચિંતવ્યું. એમ આ વ્રતના અતિચારની આદિમાં છે, વા, તિવિહે દુષણિહાણે
For Private and Personal Use Only