________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૬ '
શ્રી જૈનતત્વસ ગ્રહ,
તીથી વારે સિદ્ધિયોગ-વાર નક્ષત્રે સિદ્ધિ યોગ જાવે, હવે આભ સિદ્ધિમાં સિદ્ધિયાગનું મેલાપ મળતા નથી તે બહુશ્રુત ગમ્ય છે. હવે આરંભ સિદ્ધિને અનુસારે મમૃત સિદ્ધિ યોગ કહે છે.
હવે નાચંદ્ર ટીપણમાં તેા યાત્રાના પ્રયાણ વિષે રવિ-હસ્ત નક્ષત્ર ઉત્તમ નક્ષત્ર કહ્યાં છે, તે અશ્વિની, પુષ્પ, રેવતી, મૃગસીર, સેમ--મૃગાર મંગલ-આદ્યની પુનર્વસુ, હસ્ત, જેષ્ટા, અનુરાધા, મુલ ઇ હવે દિક્ષાવાર કહે બુધ-અનુરાધા છે વિ. બુધ, ગુરૂ, તિ ઉત્તમ છે. શાયના વાર પણ ગુરૂ-પુષ્પ સિદ્ધિગાદિ હોય તો લગ્ન શુદ્ધિમાં ઉત્તમ કહ્યા છે. પ્રતિષ્ટા શુક-રેવતા તિહુણી એ વાર નક્ષત્રે અમૃતસિદ્ધ ફાગ જાણવા
અને દિક્ષા તે ચંદ્રાની હેરામાં કરવુ સારૂ છે. વિના હેારામાં ટીક નહીં. લગ્નના સ્વામી બલવાન જોવે. વળી યાત્રાએ તથા પરદેશ જવુ હોય તે સમુ વા જમણેા ચદ્ર લેવા. અને ચદ્ર ખેલ પણ જોવું. યામિની પુઅે ગા વી, સામે કાલ વવે. શુભ લગ્ન વા છાયા લગ્નમાં પ્રયાગુ કરવું સારૂં છે. उत्तर हस्ता दाण चिता पूरव रोहण गुणरे भित्ता ।
पश्चिम व मकरि सगमा हरिहर भ्रह्म पुरंदर मरग ॥ १ ॥
पूव वलनों गयो निवास उतर पांडव गया वनवास ॥
पश्चिम रावण सीता हरि दक्षण अगस्त गया तेना व्याकरी || २ || દાંત અન્ય શાસે,
હવે સાત વારનું ફળ નાચંદ્ર પ્રમાણે કહે છે. પ્રાણી ગ્રહણમાં ગુરૂ સારે, પરદેશ જવામાં શુક્ર સારા, ભણવામાં ખુવ સારા, દક્ષણા આપવામાં શિન સારે, લડાઇમાં વા રાજાને મળવામાં મંગલ સાશે, સોમવાર સઘળા કામમાં સારેગે, પરદેશ જવામાં પણ સારે છે. પરંતુ રવિ, મગલ વિશેષે કરી વે,
હવે કુંભ સ્થાપનામાં રત નક્ષત્રથી પ્રશ્નનાં પાંચ નક્ષત્ર મુકીને પહેનાં આ લેવાં. તે પછીના આઠ વરને પછીનાં ૭ લેવાં, એવ ચાદનક્ષેત્ર કુંભ ચક્રનાં છે, તેમાં કુંભ સ્થાપન મુહુતૅ કરવું. કુંભચક્ર મુહુર્ત જોવુ,
रोहयो तर रेवत्यो मूल स्वाति मृगा मघा । अनुराधाथ हस्त विवाहे मंगल प्राः ॥ હતિ વિવાહ લગ્ન નક્ષત્ર જાણવાં
विसाखादि चतुष्केषु भास्करा दौक्रमेण । उत्पात मृत्यु काणरत्र्यं सिद्धि योगा प्रकीर्तितां ॥ એમ નક્ષત્રવાર્ના અનુક્રમથી ચાર જોગ થાય છે. आदित्य हस्तो गुरुणांच पुरुषो बुधेनु राधा शनि रोहणीच ॥ सोमेन सोम्यं भृगु रेवतिच भोमाचिनी चामृत सिद्धियोगाः ॥ ઇતિ અમૃત સિદ્ધિયોગ જાણવ
For Private and Personal Use Only