________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૦ )
www.kobatirth.org
શ્રી જૈનતત્વસ’ગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
રા
૧૦
ત્રસવને સ’કલ્પથી નિરપરાધે હણવાની બુદ્ધિએ હશે નહી. તે વિસ્તારથી કહે છેઃ
પ્રશ્ન-મુનિને ધ્રુવસ વિજ્ઞાની દયા, અને શ્રાવકને સાવધાની દયા તે કેમ ? ઉ—ત્રસ અને થાવર એ પ્રકારના જીવ મધ્યે થાવરની દયા ગૃહસ્થને ન પડે માટે અડધા ગયાથી દૃવિધા રહ્યા. ફેર ત્રસજીવને સ’પી નહી પણ આરજે હણ્યાથી પાંચ રહ્યા, વલી તે નિરાપરાધિને ન હશે પણ સાપાધિને હથી -અઢી રહ્યા, તે નિરપેક્ષ ન હશે પણ ઘેાડા ખળઃ પ્રમુખ હાંકતા પંચદ્દિન અચાવા ક્રીડા પ્રમુખનુ' એસડ કરતાં સાપેક્ષ હણેથી સવા વસ્યા રહ્યા. એતાથતા ત્રસજીવને સ’કલ્પી, નિરાપરાધે, કારણ વિના હાલુ નહી. લા. નિરપેક્ષ નિરાપરાધી, વસવજીને, સંકલ્પી ન હુણું એ સવા વિધાની યા શુદ્ધ શ્રાવકને હાય.
છતાં કાઈ કહેશે કે, ગૃહસ્થાશ્રમમાં રહેવુ તેનાથી પૂર્વોક્ત વાત કેમ અને? તેણે સમજવુ કે જેમ મૃગી મડ્સ ખારા જલના સમૂહમાં રહ્યા શકે પણ સદા નદીનુ મીઠુ પાણી પીએ છે, તેમ ગ્રહસ્થ સંસારમાં રહીને પણ આ સહિત જીન વાણીરૂપ અમૃત રસનું પાન કરે છે તેને ધન્ય છે.
દ્વિધાચુ, જશ્ન, વિદ્યા, સુખ, લક્ષ્મી, સંતાન, મનુષ્યપણું આદે સર્વે ધર્મસાએ થાય છે માટે એક ધર્મ એજ સાર છે કેમકે,—
( पुन मुक्तं च ) धर्मी जन्म कुले शरीर पटुता सौभाग्यमार्वलं धर्मेणेव भवंति निर्मल यशो विद्यार्थी संपतयः । कांताश्रमहाभयाच्च सततं धर्म परित्रायते । धर्मः सम्यगुणास्त्रितो भवतिहिस्वर्गापवर्गप्रदः ॥ १ ॥ અચાત્ ધર્મ પ્રભાવે પૂłક્ત સામગ્રી મલે છે.
यस्मात् || न धम्मकज्जापरमात्थकजे. इतिवचनात् ॥ વળી કહ્યુંછે કે,
एषां विद्यान तपोनदानं, नचापीशीलं नगुणो न धर्म 1 ते મસુ लोके भुवि भार भूता, मनुष्यरूपेण मृगाश्चरंति ॥ १ ॥ અર્થાત્ મનુષ્યપણું પામીને જેમણે એવા ધર્મ સાધ્યા નહી તે પશુવત્ જાણવા. અર્થ અને કામ એ બે વર્ગ તે જાનવર પણ સાધે છે પરંતુ ત્રીજો વર્ગ જે ધર્મ સાથે તે મનુષ્ય જાણવા, અને તેથીજ ચાથા મેાક્ષ વર્ગ પ્રાપ્ત થાયછે.
સમસ્ત સસારીક સુખ છતાં પણ ધર્મવિના અવર કાઇ સખાઈ નથી.
For Private and Personal Use Only
'
(a) दारापुत्रो न राणां परिजन सुहृदो बंधु वर्गो पिसख्यं । माता पिता वा स्वसुर कुल जनौ भागयैश्वर्यवित्तं ।